બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Pitch curator of Afghanistan-NZ match Mohan Singh passes away, cause of death unknown
Hiralal
Last Updated: 06:20 PM, 7 November 2021
રવિવારે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જે ટી-20 વર્લ્ડ કપમાં રમી રહ્યા છે તેના ચીફ પીચ ક્યુરેટરનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે.
હોટલની રુમમાં લાશ મળી આવી
મોહન સિંહે આજની અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચની પિચ તૈયાર કરી હતી. રિપોર્ટ અનુસાર હોટલની રુમમાં મોહનસિંહ મૃતપાય હાલતમાં મળી આવ્યાં હતા જોકે તેમના મોતના કારણનો કોઈ ખુલાસો કરાયો નથી. સ્થાનિક પોલિસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને તપાસ આરંભી દીધી છે.
મોતનું કારણ અકબંધ, પોલીસે તપાસ શરુ કરી
મોહનસિંહના સંદિગ્ધ મોતનુું હાલ પુરતું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પોલીસે તપાસ શરુ કરી દીધી છે. તેમની હત્યા થઈ હોવાની પોલીસે આશંકા છે.
મોહનસિંહ મૂળ પંજાબના મોહાલીના વતની
મોહન સિંહ અબુ ધાબીના શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમના મુખ્ય ક્યુરેટર હતા. મોહન સિંહ મૂળ પંજાબના હતા.અને ૨૦૦૩ માં યુએઈ શિફ્ટ થયા હતા. લાંબા સમયથી યુએઈમાં રહેતા મોહન સિંહે પંજાબના મોહાલીમાં બીસીસીઆઇના ભૂતપૂર્વ ચીફ ક્યુરેટર દલજીત સિંહ સાથે કામ કર્યું છે.
મોહનસિંહના નિધન પર પૂર્વ ચીફ ક્યુરેટર દલજીત સિંહે જણાવ્યું કે જ્યારે તેઓ મારી પાસે આવ્યા ત્યારે તેઓ ખૂબ આશાસ્પદ હતા. તે ગઢવાલનો રહેવાસી હતો, જે ખૂબ મહેનતુ હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ