બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Dhruv
Last Updated: 11:20 AM, 30 March 2022
પાકિસ્તાનનાં પેશાવર શહેરનાં એફસી ફોર્ટ ટેન્ક પર મોટો એટેક થયો છે. જેમાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે તો અનેક લોકો ઘાયલ થયા છે. તદુપરાંત 3 હુમલાખોરોનાં પણ મોત થયા છે.
આ હુમલો એટલો ખતરનાક હતો કે, ઘણાં લાંબા સમય સુધી પણ તેનો અવાજ સંભળાતો રહ્યો. ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનનાં સ્થાનીય પત્રકારોનું કહેવું છે કે, ટેન્ક જિલ્લામાં અર્ધસૈનિક સીમાંત કોર (FC) ટેન્ક પર હુમલો કરવામાં આવ્યો છે. એ સિવાય એવી પણ સૂચના છે કે, ટેન્ક સિટી સ્થિત કેમ્પમાં આત્મઘાતી હુમલાખોર પણ ઘૂસી ગયા છે.
#peshawarattack at FC Fort Tank. Heavy exchange of fire. Several feared dead. 3 attackers killed. Explosions still heard.#Pakistan #Terrorist
— Mayank Tiwari (@imayanktiwari) March 30, 2022
આ જ મહિનાની શરૂઆતમાં એક મસ્જિદની અંદર થયો હતો બ્લાસ્ટ
પેશાવરમાં આ પહેલાં આ જ મહિનાની શરૂઆતમાં પણ એક મસ્જિદની અંદર જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં ઓછામાં ઓછાં 57 લોકોનાં મોત થયા હતાં તો 200થી વધુ લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના કોચા રિસાલદાર વિસ્તારની હતી. પેશાવરનાં સીસીપીઓ ઇજાજ અહસાને આ અંગે પુષ્ટિ કરતા કહ્યું હતું કે, આ બ્લાસ્ટમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે.
ઇમરાન ખાને પણ આપ્યું હતું નિવેદન
પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટ મામલે તો પાકિસ્તાનનાં PM ઇમરાન ખાને પણ નિવેદન આપ્યું હતું. તેઓએ આ હુમલાની આકરી નિંદા કરી હતી. પેશાવરનાં સીએમ મહેમૂદ ખાને પણ આ હુમલાની નિંદા કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા