બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25570

NULL / શશાંક મનોહરે ICCના ચેરમેન પદ પરથી આપ્યું રાજીનામું

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પૂર્વ બીસીસીઆઈ ચેરમેન શશાંક મનોહરે ICCના ચેરમેન પદ્દ પરથી રાજીનામું આપી દીધું છે. શશાંક મનોહર મેં 2016થી ICCના ચેરમેન પદ્દ પર હતા. તેમને આ પદ્દ માટે સર્વસંમ્મતિથી નિમવામાં આવ્યા હતા અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો હતો પરંતુ તેમણે માત્ર 8 મહીનાના કાર્યકાળમાં જ રાજીનામું આપી દીધું છે. જોકે તેમણે રાજીનામું કેમ આપ્યું છે તે અંગે હજૂ સુધી કોઈ માહિતી જાણવા મળી નથી.  

દિલ્હી: શશાંક મનોહરે આપ્યું રાજીનામું
ICC ચેરમેન પદેથી આપ્યું રાજીનામું
હજૂ 16 મહિનાનો બાકી હતો કાર્યકાળ
શશાંક મનોહર BCCIના રહી ચુક્યા છે ચેરમેન
આંતરીક કારણોથી આપ્યું રાજીનામું

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ