બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Negligence of tourists coming to Dwarka

હોનારત ભૂલી ગયા? / દ્વારકામાં થોડા નફા માટે ભક્તોના જીવ સાથે રમત: ફેરી બોટમાં જોવા મળી ઘોર બેદરકારી

Dinesh

Last Updated: 03:53 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારારકામાં થોડા નફા માટે ભક્તોના જીવ સાથે રમત; લાઈફ જેકેટ વિના મુસાફરી કરવા સાથે બોટમાં પ્રવાસીઓની ભારે ભીડ પણ જોવા મળી

  • દ્વારકા આવતા પ્રવાસીઓની બેદરકારી
  • લાઈફ જેકેટ વિના પ્રવાસીઓની દરિયાની મુસાફરી
  • અઘટીત ઘટના બનશે તો જવાબદાર કોણ?

દ્વારાકામાં આવતાં પ્રવાસીઓની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રવાસીઓ દરિયામાં લાઈફ જેકેટ વિના જ મુસાફરી કરતા જોવા મળી રહ્યાં છે. ફેરી બોટમાં પ્રવાસીઓ લાઈફ જેકેટ વિના મુસાફરી કરતા નજરે ચડ્યાં છે. 

દ્વારકા આવતા પ્રવાસીઓની બેદરકારી
રાજ્યમાં બેદરકારી કે લાપરવાહીના કારણે ઘણીવાર વાર દુર્ઘટના સર્જાતી હોય છે જેના પછી તંત્ર જાગતુ હોય છે અને એક્શન મોડમાં રહેતું હોય છે પરંતુ થોડા દિવસમાં એ દુર્ઘટનાઓ ભૂલી જતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, દ્વારકા ફરવા આવતા પ્રવાસીઓની અને બોટ માલિકોની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં બોટની કેપિસિટી કરતા વધુ પ્રવાસીઓને બેસાડી મુસાફરી બોટ માલિકો નાનકડા નફા માટે કરાવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે સાથો સાથ તમામ પ્રવાસીઓ લાઈફ જેકેટ વિના મુસાફરી કરતા હોય તેવું પણ જોવા મળી રહ્યાં છે. બોટમાં લાઈફ જેકેટ વિના દરિયામાં બોટ મારફતે મુસાફરી કરતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે.

સળગતા સવાલ

  • પ્રવાસીઓ લાઈફ જેકેટ કેમ નથી પહેરતા?
  • બોટ એસોશિયેશન ફરજિયાત લાઈફ જેકેટ કેમ નથી પહેરાવતું?
  • લાઈફ જેકેટ નહીં પહેરવા પર અઘટીત ઘટના બનશે તો જવાબદારી કોણ લેશે?
  • દરિયા કિનારે હાજર પોલીસકર્મીઓ પ્રવાસીઓને લાઈફ જેકેટ પહેરવા દબાણ કેમ નથી કરતા?
  • પ્રવાસીઓએ અઘટીત ઘટનાને સામેથી કેમ આમંત્રણ આપે છે?
  • બોટમાં મર્યાદા કરતા વધુ પ્રવાસીઓ કેમ બેસાડવામાં આવે છે?
  • થોડો નફો કમાવવા માટે બોટ માલિકો વધુ સંખ્યામાં પ્રવાસીઓને કેમ બેસાડે છે?
  • પ્રવાસીઓ પોતાના જીવને જોખમમાં કેમ મુકે છે?
  • પ્રવાસીઓ પોતાના જીવની કિંમત ક્યારે સમજશે?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ