બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / Politics / Nearly month after Sidhu's resignation, Amrinder Singh Brar appointed as Punjab Congress chief
Hiralal
Last Updated: 10:43 PM, 9 April 2022
પંજાબમાં કોંગ્રેસની કારમી બાદ તત્કાલિન પ્રદેશાધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામુ માગી લેવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી પંજાબ પ્રદેશાધ્યક્ષ પદ ખાલી પડ્યું હતું પરંતુ હવે કોંગ્રેસે આ જગ્યા ભરી દીધું છે અને યૂથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમરિન્દર સિંહ બરાડને પ્રદેશાધ્યક્ષ નિયુક્ત કરી દીધા છે.
પ્રતાપસિંહ બાજવા ધારાસભ્ય દળના નેતા
કોંગ્રેસે પ્રતાપસિંહ બાજવા ધારાસભ્ય દળના નેતા બનાવ્યાં છે. સિદ્ધુ અને પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્નીને કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી.
Congress appoints party leader Amrinder Singh Brar (Raja Warring) as the Punjab Congress chief (PCC) and Pratap Singh Bajwa as the CLP leader for Punjab. pic.twitter.com/PNh8HXCvFu
— ANI (@ANI) April 9, 2022
કોણ છે અમરિન્દર સિંહ બરાડ
અમરિન્દર સિંહ બરાડ પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ સરકારમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા તથા તેઓ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ રાહુલ ગાંધીની નજીકના નેતા હોવાનું કહેવાય છે.
નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાના એક મહિના બાદ કોંગ્રેસે કરી નિયુક્તી
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવા પર પાર્ટી પ્રમુખ પદથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારથી પાર્ટીના પ્રદેશ પ્રમુખનું પદ ખાલી પડ્યું છે. આ જ કડીમાં કોંગ્રેસ પાર્ટીએ શનિવારે પીસીસી ચીફ માટે અમરિંદર સિંહ બ્રારના નામ પર મહોર લગાવી દીધી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો