બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ભારત / જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, 1 જવાન શહીદ, 4 ઘાયલ

નાપાક હરકત / જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, 1 જવાન શહીદ, 4 ઘાયલ

Last Updated: 10:57 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના પૂછમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો થયો છે જેમાં ઘણા જવાનો ઘાયલ થયા હોવાની ખબર હતી.

જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો થયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ પૂછમાં આતંકીઓએ ઈન્ડીયન એરફોર્સના કાફલા પર ફાયરિંગ કર્યું હતું જેમાં ઘણા જવાનો ઘાયલ થયાં હતા તથા 1 જવાન શહીદ થયાં હતા. પૂછના સરનકોટના સનાઈ ગામ પાસે આ હુમલો થયો હતો. હુમલા બાદ આતંકીઓ ભાગી નીકળ્યાં હતા. પોલીસ સાથે મળીને ઈન્ડીયન એરફોર્સે તાબડતોબ ઓપરેશન ચલાવ્યું હતું.

ફાયરિંગમાં 5 જવાનો ઘાયલ

ફાયરિંગમાં 5 જવાનો ઘાયલઆતંકીઓના ફાયરિંગમાં એરફોર્સના 5 જવાનો ઘાયલ થયાં હતા સદનસીબે જાનહાની ટળી હતી. પૂંછની મુરી ખાતેની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. બંદૂકધારી આતંકવાદીઓએ સરકારી શાળા નજીક એમઇએસ અને આઇએએફના વાહનો પર ગોળીબાર કર્યો હતો, જેના પગલે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. અનંતનાગ-રાજૌરી-પૂંછ લોકસભા ક્ષેત્રમાં ફાયરિંગ થયું હતું, જ્યાં ચૂંટણી પંચ દ્વારા ફરીથી મતદાન ગોઠવવામાં આવ્યું છે. હવે 25 મેના રોજ મતદાન યોજાશે.

બાંદીપોરામાં આતંકી ઠેકાણાનો પર્દાફાશ

આ દરમિયાન સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે અને ત્યાંથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. બાંદીપોરા પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ત્રીજી બટાલિયનના સંયુક્ત અભિયાન દરમિયાન ઉત્તર કાશ્મીર જિલ્લાના ચાંગલી જંગલ અરગામમાં મળેલા આતંકવાદી ઠેકાણામાંથી એકે શ્રેણીની રાઇફલ, ચાર મેગેઝિન સહિત શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ