બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:41 PM, 15 May 2025
ભારતીય રેલવેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. આ મુસાફરો માટે રેલ્વે દ્વારા દરરોજ હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. લાંબી મુસાફરી માટે લોકોને ટ્રેન ખૂબ માફક આવે છે એટલા માટે મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ઘણીવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેમ કે રેલ્વે વિવિધ કારણોસર અનેક વખત ઘણી ટ્રેનો રદ કરે છે. મે મહિનામાં પણ રેલવે દ્વારા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. જો તમે પણ ટ્રેન દ્વારા ક્યાંક જવા માંગતા હોવ તો પહેલા આ રદ થયેલી ટ્રેનોનું લિસ્ટ તપાસી લો. નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સિવાય અનેક ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે. જો તમે આ સમય દરમિયાન ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન રહો. કારણ કે જો તમારી ટ્રેન પણ રદ થાય તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આથી મુસાફરી કરતા પહેલા લિસ્ટ જોઈ લો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
યોગ સિટી ઋષિકેશથી પુરી સુધીની ટ્રેન નંબર 18478, કલિંગ ઉત્કલ એક્સપ્રેસ 11 મે, 13 મે અને 16 મેના રોજ ઇબ, ઝારસુગુડા, સંબલપુર સિટી અને કટક થઈને દોડશે. તો ટ્રેન નંબર 18477 પુરીથી યોગ નગરી ઋષિકેશ થઈને 16 મેના રોજ કટક, સંબલપુર સિટી, ઝારસુગુડા અને ઇબ થઈને જશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.