બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : દેવીના મંદિરમાં અચાનક એવું બન્યું ડરેલા શ્રદ્ધાળુઓ ભાગ્યાં, એટલામાં 7 લાશ, દર્શને જાવ તો સતર્ક
Last Updated: 11:25 AM, 3 May 2025
ગોવાના શિરગાંવમાં લેરાઈ દેવીના મંદિરમાં મચેલી નાસભાગ પાછળ એક હેરાન કરી મુકતું સત્ય સામે આવ્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એવું કહ્યું કે મંદિરના શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે અચાનક લાઈટનો કરન્ટ ફેલાયો હોવાનું જાણમાં આવતાં શ્રદ્ધાળુઓ દહેશતમાં આવ્યાં અને તેને કારણે નાસભાગ મચી હોઈ શકે છે.
ADVERTISEMENT
Shirgao Jatra Stampede Video.#goa #news #Lairai #Jatra #Jatrautsav #Shirgao #goanews #goanewsupdates #video #stampede pic.twitter.com/qNVrJST8YY
— Dainik Gomantak TV (@GomantakDainik) May 3, 2025
ધગધગતાં અંગારા પર ચાલવાની પરંપરા
ADVERTISEMENT
લેરાઈ દેવીમાં ધગધગતાં અંગારા પર ચાલવાની એક ખાસ પરંપરા છે અને હજારો ભક્તો તેમાં ભાગ લે છે. નાસભાગ સમયે પણ આ વિધિ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બીજા મંદિરો કે વારે તહેવારે પણ ધગધગતાં અંગારા પર ચાલવાની ખાસ વિધિ થતી હોય છે.
VIDEO | Visuals from Sree Lairai Devi temple in Shirgao village where a stampede broke out during a temple festival in North Goa in the wee hours of Saturday.
— Press Trust of India (@PTI_News) May 3, 2025
(Source: Third Party)#Goa #GoaStampede pic.twitter.com/qtCn4ReIMb
ADVERTISEMENT
કોણ છે લેરાઈ દેવી
લેરાઈ દેવી માતા પાર્વતીનો અવતાર હોવાનું માનવામાં આવે છે, પરંપરા પ્રમાણે તેઓ સાત બહેનોમાંના એક હતા દર વર્ષે મંદિરમાં તેમનો પ્રસંગ ઉજવાય છે અને તેમાં ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી હજારો ભક્તો આવે છે.
ADVERTISEMENT
Goa: A stampede occurred during the Homkund ritual at the Shirgao Zatra festival causing panic among devotees. More details awaited pic.twitter.com/CwXHEKecJw
— IANS (@ians_india) May 3, 2025
7થી વધુના મોત
ADVERTISEMENT
શિરગાંવમાં લેરાઈ દેવીના પ્રસંગમા મચેલી નાસભાગમાં 7થી વધુ લોકોના મોત થયાં છે અને 50થી વધુ લોકો ઘાયલ થયાં છે. મોતનો આંકડો વધી શકે છે કારણ કે ઘાયલોમા હજુ ઘણા ગંભીર છે. આ દરમિયાન પીએમ મોદીએ પણ ગોવાના સીએમ પ્રમોદ સાવંતને ફોન કરીને ઘટનાની જાણકારી લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.