બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 08:05 PM, 21 May 2022
ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા જો કોઈ મેળવી લો અથવા માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લે તો વ્યક્તિના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થઈ શકતી. જોકે જો માતા લક્ષ્મી કોઈનાથી નારાજ થઈ જાય તો તે ઘરમાં દરિદ્રતા અને અસફળતાની સ્થિતિ ઉભી થાય છે. લોકો માતા લક્ષ્મીનો આશીર્વાદ લેવા માટે અલગ અલગ પ્રકારના ઉપાય કરે છે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કોઈ પણ પ્રકારના ધનનું અનાદર ન કરવું જોઈએ. આ લેખમાં અમે તમને એવી ભૂલો વિશે જણાવીશું જેને તમે મોટાભાગે નોટોની ગણતરી વખતે કરો છો. સાથે જ એ પણ જાણીએ કે ધનને રાખવા માટે કયા નિયમો પાળવા જોઈએ.
રૂપિયાની નોટો ગણતી વખતે ન કરો આ ભૂલો
મોટાભાગના લોકોની આદત હોય છે કે તે રૂપિયાની નોટો ગણતી વખતે વારંવાર તેના પર થૂક લગાવે છે. વૈજ્ઞાનિક રીતે અને શાસ્ત્રો અનુસાર આ રીતે યોગ્ય નથી. જોઈએ તો રૂપિયા પર જામેલી ધૂળ અને ગંદકી વારંવાર થૂક લગાવવાથી પેટમાં જાય છે અને તમને પેટ સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. સાથે જ રૂપિયા પર વારંવાર થૂક લગાવવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. માટે તમે પાણી કે પાઉડરનો ઉપયોગ કરી શકો છો.
પર્સ સાથે જોડાયેલી આ ભૂલો
અમુક લોકોની આદત હોય છે કે તે પર્સમાં રૂપિયા અથવા પૈસા ઉપરાંત ભોજનની વસ્તુઓ પણ મુકે છે. માન્યતા છે કે આ રીત પણ માતા લક્ષ્મીને ખૂબ નારાજ કરી શકે છે. પર્સમાં એવી વસ્તુઓ મુકવાની જગ્યા પર તેના માટે બીજી જગ્યાનો પ્રબંધ કરો. કહેવામાં આવે છે કે આ ખિસ્સામાં પૈસા ન ટકવાનું કારણ બની શકે છે.
પૈસાને આ જગ્યા પર મુકો
ઘણી વખત લોકો આળસ અથવા અનુકુળતા માટે પૈસા અથવા રૂપિયા એવી જગ્યા પર મુકે છે જે ઘરની વૃદ્ધિને રોકે છે. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર પૈસા અથવા રૂપિયા ક્યારેય સુવાના તકીયા પાસે કે માથા પાસે ન રાખવા જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. પૈસાને તિજોરી કે લોકરમાં જ મુકો. આમ કરવાથી તમને થતી ધન હાની દૂર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime