દુ:ખદ / ગાંધી નિર્વાણ દીન : એ દિવસે બાપૂની સરદાર સાથે અધુરી રહેલી વાત ક્યારેય પૂર ન થઈ

Mahatma Gandhi 73rd Death Anniversary

આજે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની 73 મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948માં નાથુરામ ગોડસેએ 3 ગોળી મારીને બાપુની હત્યા કરી નાખી હતી. જાણો આખરે ગોળી માર્યા બાદ ગોડસેએ શું કહ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ