બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Maa Chandraghanta aarti and mantra in gujarati for Navratri day 3

Navratri 2023 / આવતીકાલે ત્રીજું નોરતું: ફટાફટ નોટ કરી લો માતા ચંદ્રઘંટાની આ આરતી, જેનો પાઠ કરવા માત્રથી તમામ કષ્ટો થશે દૂર

Vaidehi

Last Updated: 07:26 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીનાં ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા આ આરતી અને મંત્રોથી કરવામાં આવે તો માતાજી ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

  • નવરાત્રીનો ત્રીજો દિવસ માં ચંદ્રઘંટાને સમર્પિત
  • આરતી અને મંત્રોથી માંને પ્રસન્ન કરવું જોઈએ
  • ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે માતા

આસો નવરાત્રી 2023: નવરાત્રીનો ત્રીજો દિવસ માં ચંદ્રઘંટાને સમર્પિત હોય છે. આ શુભ દિવસે ભક્તો માતાજીની પૂજા-અર્ચના કરે છે. માન્યતા અનુસાર આ દિવસે ભક્તો માતાજીને પ્રસન્ન કરવા માટે વ્રત કરે છે જેથી માં તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.માન્યતા અનુસાર જે ભક્તો આજનાં દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે, તેમની વિધિ અનુસાર આરતી કરે છે તેમની તમામ મનોકામનાઓ માં પૂર્ણ કરે છે.  

આરતી:

જય માં ચંદ્રઘંટા સપખ ધામ, પૂર્ણ કીજો મેરે સભી કામ,
ચંદ્ર સમાન તુમ શીતલ દાતી, ચંદ્ર તેજ કિરણો મેં સમાતી.

ક્રોધ કો શાંત કરને વાલી, માઠે બોલ સિખાને વાલી,
મન કી માલક મન ભાતી હો, ચંદ્ર ઘંટા તુમ વરદાતી હો.

સુંદર ભાવ કો લાને વાલી, હર સંકટ મે બચાને વાલી,
હર બુધવાર જો તુજે ધ્યાયે, શ્રદ્ધા સહિક જો વિનય સુનાઈ.

મૂર્તિ ચંદ્ર આકર બનાઈ, સન્મુખ ધી કી જ્યોતી જલાઈ,
શીશ જુકા કહે મન કી બાતા, પૂર્ણ આસ કરો જગદાતા.

કાંચીપુર સ્થાન તુમ્હારા, કરનાટિકા મેં માન તુમ્હારા,
નામ તેરા રટૂં મહારાની, ભક્ત કી રક્ષા કરો ભવાની.

મા ચંદ્રઘંટાનો કવચ


रहस्यम् शृणु वक्ष्यामि शैवेशी कमलानने।
श्री चन्द्रघण्टास्य कवचम् सर्वसिद्धिदायकम्॥

बिना न्यासम् बिना विनियोगम् बिना शापोध्दा बिना होमम्।
स्नानम् शौचादि नास्ति श्रद्धामात्रेण सिद्धिदाम॥

कुशिष्याम् कुटिलाय वञ्चकाय निन्दकाय च।
न दातव्यम् न दातव्यम् न दातव्यम् कदाचितम्॥

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ