રથયાત્રા 2022 / ખાસ વાત ! જાણો ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ ત્રણેય રથના નામ અને તેનું મહત્વ

Learn the names of the three chariots involved in Lord Jagannath's rathyatra and its significance

અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની સાથે રથમાં સવાર થઇ નીકળે છે. રથયાત્રામાં જગતના નાથનું આગમન પ્રથમ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ