બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Arohi
Last Updated: 10:19 AM, 15 July 2023
'લાપતાગંજ' એક્ટર અરવિંદ કુમારને લઈને એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી છે. 12 જુલાઈએ હાર્ટ એટેક આવવાના કારણે એક્ટરનું નિધન થઈ ગયું છે. અરવિંદ કુમાર ટેલીવિઝનના પોપ્યુલર શો 'લાપતાગંજ'માં ચૌરાસિયાનો રોલ પ્લે કરતા હતા.
'લાપતાગંજ' એક્ટરનું નિધન
'લાપતાગંજ'માં ચૌરસિયાનું પાત્ર નિભાવી ચુકેલા અરવિંદ કુમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. અરવિંદ શોમાં સપોર્ટિંગ પાત્ર ચૌરસિયાને લઈને પોપ્યુલર હતા. મનોજ જોશીએ એક્ટરના નિધનની ખબરને કન્ફર્મ કરી છે. તેમણે કહ્યું 12 તારીખે તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે. અરવિંદ હાલ કામ શોધી રહ્યા હતા. કોરોનાના બાદ કામ ન મળવાના કારણે તે આર્થિક તંગીથી ઝઝુમી રહ્યા હતા.
'લાપતાગંજ'ના રાઈટર અશ્વિની ધીરે જણાવ્યું કે- હું અરવિંદને પોતાના પ્રોજેક્ટમાં સતત કામ આપતો રહ્યો છું. મારો પ્રયત્ન રહ્યો છે કે આ એક્ટર્સને કંઈક ને કંઈક મળતું રહે. તે આર્થિક રીતે કેટલા મજબૂત હતા તે નથી ખબર, પરંતુ એ જાણું છું કે તેમને કામની ખૂબ જ જરૂર હતી.
મે જૂનમાં જ તેમની સાથે અમારી ફિલ્મની શૂટિંગ કરી છે. મારી આવનાર ફિલ્મમાં તેમણે ચારથી પાંચ દિવસની શૂટિંગ કરી હતી. હું હમણા લોનાવલામાં હતો. જ્યારે તેમના મોતની ખબર સાંભળવા મળી. જાણકારી મળી કે કોઈ સેટ સ્ટૂડિયોમાં તેને કામ કરતી વખત હાર્ટ એટેક આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા