બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / lapataganj tv actor arvind kumar died of heart attack

દુ:ખદ / વધુ એક TV એક્ટરનું હાર્ટ એટેકથી મોત, કારણ ચોંકાવનારું, ‘લાપતાગંજ’ સિરિયલમાં ભજવતા ચૌરસિયાનો રોલ

Arohi

Last Updated: 10:19 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kumar Died Of Heart Attack: 'લાપતાગંજ'માં ચૌરસિયાની ભુમિકા નિભાવી ચુકેલા અરવિંદ કુમારનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. અરવિંદ શોમાં સપોર્ટિંગ પાત્ર ચૌરસિયાને લઈને પોપ્યુલર હતા.

  • 'લાપતાગંજ' ફેમ એક્ટરનું નિધન 
  • એક્ટરને આવ્યો હાર્ટ એટેક 
  • 12 જુલાઈએ આવ્યો હતો હાર્ટ એટેક 

'લાપતાગંજ' એક્ટર અરવિંદ કુમારને લઈને એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી છે. 12 જુલાઈએ હાર્ટ એટેક આવવાના કારણે એક્ટરનું નિધન થઈ ગયું છે. અરવિંદ કુમાર ટેલીવિઝનના પોપ્યુલર શો 'લાપતાગંજ'માં ચૌરાસિયાનો રોલ પ્લે કરતા હતા. 

'લાપતાગંજ' એક્ટરનું નિધન 
'લાપતાગંજ'માં ચૌરસિયાનું પાત્ર નિભાવી ચુકેલા અરવિંદ કુમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. અરવિંદ શોમાં સપોર્ટિંગ પાત્ર ચૌરસિયાને લઈને પોપ્યુલર હતા. મનોજ જોશીએ એક્ટરના નિધનની ખબરને કન્ફર્મ કરી છે. તેમણે કહ્યું 12 તારીખે તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે. અરવિંદ હાલ કામ શોધી રહ્યા હતા. કોરોનાના બાદ કામ ન મળવાના કારણે તે આર્થિક તંગીથી ઝઝુમી રહ્યા હતા. 

'લાપતાગંજ'ના રાઈટર અશ્વિની ધીરે જણાવ્યું કે- હું અરવિંદને પોતાના પ્રોજેક્ટમાં સતત કામ આપતો રહ્યો છું. મારો પ્રયત્ન રહ્યો છે કે આ એક્ટર્સને કંઈક ને કંઈક મળતું રહે. તે આર્થિક રીતે કેટલા મજબૂત હતા તે નથી ખબર, પરંતુ એ જાણું છું કે તેમને કામની ખૂબ જ જરૂર હતી. 

મે જૂનમાં જ તેમની સાથે અમારી ફિલ્મની શૂટિંગ કરી છે. મારી આવનાર ફિલ્મમાં તેમણે ચારથી પાંચ દિવસની શૂટિંગ કરી હતી. હું હમણા લોનાવલામાં હતો. જ્યારે તેમના મોતની ખબર સાંભળવા મળી. જાણકારી મળી કે કોઈ સેટ સ્ટૂડિયોમાં તેને કામ કરતી વખત હાર્ટ એટેક આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ