નુકસાન / આંદોલન : રિલાયન્સને સબક શીખવાડવા ખેડૂતોએ જે કામ કર્યુ તેમાં ઊંધો પડ્યો દાવ

jio tower vandalised in punjab calls likel to face congestion

નવા કૃષિ  બિલ સામે ખેડૂત આંદોલન જેમ-જેમ આગળ વધી રહ્યું છે, તેમાં ઉપદ્રવ, તોડ ફોડ જેવી દુઃખદ વાતો પણ સામે આવી રહી છે. ખાસ કરીને પંજાબમાં મોટા પાયે રિલાયન્સના જીયો ટાવરને નુકસાન પહોંચાડવાને લઇને સમાચાર સામે આવી રહ્યાં છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જે  ટાવરને જીયો સમજીને આંદોલનકારીઓ નુકસાન પહોંચાડી રહ્યાં છે, તેના પુરા કારોબારને રિલાયંસની આ વર્ષે જ કેનેડાની એક કંપનીને વેચાણ કરી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ