બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vaidehi
Last Updated: 06:17 PM, 7 January 2023
કોંગ્રેસની ભારત જોડો યાત્રા સવારે હરિયાણામાં પાનીપતથી કરનાલ જિલ્લામાં પહોંચી છે. કરનાલમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસનાં ઘણાં વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા છે. આ દરમિયાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રા 2024ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદનાં ઉમેદવારનાં રૂપમાં રજૂ કરવા માટેની રાજનીતિ નથી.
Bharat Jodo Yatra is not to project Rahul Gandhi as prime ministerial candidate, says Cong leader Jairam Ramesh in Karnal
— Press Trust of India (@PTI_News) January 7, 2023
આ એક વૈચારિક યાત્રા છે-કોંગ્રેસ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે આ ભારત જોડો યાત્રા 2024ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદનાં ઉમેદવારનાં રૂપમાં રજૂ કરવા માટેની રાજનીતિ નથી. તેમણે કહ્યું કે આ એક વૈચારિક યાત્રા છે જેનો મુખ્ય ચહેરો રાહુલ ગાંધી છે. ભારત જોડો યાત્રા કોઈ એક વ્યક્તિની નથી. કરનાલનાં ભારત જોડો યાત્રા દરમિયાન ઓલંપિક પદક વિજેતા બોક્સર વિજેન્દ્ર સિંહ અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની સાથે રણદીપસિંહ સુરજવાલા પણ જોડાયા હતાં.
ભારત જોડો યાત્રાનાં ત્રણ મોટા મુદા
જયરામ રમેશ હરિયાણએ ભારપૂર્વક કહ્યું કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની માર્ચમાં રાહુલ ગાંધીએ ત્રણ મોટા મુદાઓને ઊઠાવ્યાં છે જેમાં આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજનૈતિક સત્તાવાદ સમાવિષ્ટ છે.
7 સપ્ટેમ્બરનાં કન્યાકુમારીથી શરૂ થઇ હતી યાત્રા
ભારત જોડો યાત્રાએ હાલમાં હરિયાણામાં ફરીથી પ્રવેશ કરેલ છે. રાહુલ ગાંધીએ શુક્રવારે પાણીપતમાં એક રેલીનું સંબોધન કર્યું અને અર્થવ્યવસ્થાની સાથે બેરોજગારીને લઈને સરકારની આલોચના કરી. હરિયાણામાં 21થી 23 ડિસેમ્બર સુધી યાત્રાનાં પહેલા ચરણમાં 130 કિમીનું અંતર કાપ્યું છે અને તે નૂંહ, ગુરૂગ્રામ અને ફરીદાબાદ જિલ્લાઓથી પસાર થઈ હતી. ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 30 જાન્યુઆરીનાં શ્રીનગરમાં રાહુલ ગાંધીનાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાથી સંપન્ન થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime