બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:41 AM, 15 July 2026
1/6
જગન્નાથ રથયાત્રા હિંદુ ધર્મના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંની એક માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય રથોમાં નગરભ્રમણ માટે નીકળે છે. રથયાત્રા પહેલાં થતી ‘છેરા પહરા’ નામની વિધિ વિશેષ મહત્વ ધરાવે છે. આ વિધિમાં ગજપતિ મહારાજ પોતાના હાથે રથનો માર્ગ સાફ કરે છે. ચાલો જાણીએ આ અનોખી પરંપરાના મહત્વ વિશે.
2/6
હિંદુ પરંપરામાં સોનાને પવિત્રતા, શુદ્ધતા અને દિવ્યતાનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાનના રથના માર્ગને સોનાના હેન્ડલવાળી ઝાડૂથી સાફ કરવું તેમના સ્વાગત અને સન્માનનો વિશેષ પ્રકાર માનવામાં આવે છે. આ વિધિ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે.
3/6
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ