Ek Vaat Kau / લૉકડાઉનમાં નોકરી પર સંકટ? મોદી સરકારની આ યોજના લાગશે કામ

લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કોરોના સંકટ સિવાય એક અન્ય સકટ પણ મધ્યમવર્ગ માટે સામે ઊભું છે. એ છે નોકરીનું સંકટ, લૉકડાઉનના સમયમાં ઘણી એવી કંપનીઓ છે કે જેમને તેમના કર્મચારીઓની છટણી કરી હશે. આવામાં ન કરે નારાયણ તમારી સાથે પણ આવું થાય તો કેન્દ્ર સરકારની એક યોજના તમારી થોડી મદદ કરી શકે છે. ત્યારે જાણો આજની Ek Vaat Kau માં આ યોજના વિશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ