બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the palanpur crematorium Bhavanibhai spread the aroma of service planted more than 500 fruit trees
Kishor
Last Updated: 11:41 PM, 6 November 2023
આમ તો સ્મશાનમાં જતા પહેલા લોકો સો વાર વિચાર કરતા હોય છે. સ્મશાનનું નામ સાંભળતા જ લોકોના મનમાં અલગ અલગ વિચારો આવી જતા હોય છે પરંતુ એક એવું વ્યક્તિત્વ જેમને સ્મશાનને પોતાનું ઘર બનાવી દીધું છે જેનું નામ છે. ભવાની ભાઈ ખાણેશા. પાલનપુર શહેરમાં ભવાની ભાઈ ક્યાં હશે તેમ પૂછો ત્યારે એક જ જવાબ મળે કે તે સ્મશાનમાં છે. ભાવનીભાઈએ સ્મશાનમાં પક્ષીઓ માટે ફળાઉ વૃક્ષો વાવીને સમગ્ર પાલનપુર સહિત જિલ્લામાં સેવા સુવાસ ફેલાવી છે.
અગાઉ અંતિમધામ બંજર જોવા મળતું હતું
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે વર્ષો સુધી ફરજ બજાવ્યા બાદ વય નિવૃત્ત થનાર ભવાનીભાઈ ખાણેસાએ નિવૃત્તિ પછીનો સમય વૃક્ષો વાવવામાં અને તેનો ઉછેર કરવામાં વિતાવી રહ્યા છે. હાથમાં પાવડો પાણી અને પાણી ની ડોલ સાથે દિવસમાં એકવાર એક એક કરીને 500 વૃક્ષ પાસે જઈને તેનું જતન કરવા માટેની મહેનત કરી રહ્યા છે. પાલનપુરમાં હિન્દુ સમાજ દ્વારા બનાવવામાં આવેલું અંતિમધામ બંજર જોવા મળતું હતું.
ફળાઉ વૃક્ષોનું એક વન તૈયાર કર્યું
ત્યારે ભવાનીભાઈ ખાણેશા દ્વારા તેમના ચાલતા વન વગડો ગ્રુપના સહયોગ થકી આ અંતિમધામમાં વૃક્ષો વાવવાનું અને તેનું જતન કરવાનું બીડું ઝડપી જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ અલગ અલગ ફાળવ વૃક્ષો વાવતા ગયા અને આજે ફળાઉ વૃક્ષોનું એક વન તૈયાર કર્યું છે .છેલ્લા પાંચ વર્ષથી સતત સવારે 06:00 વાગ્યાથી રાત સુધી સ્મશાનમાં રહીને વૃક્ષો વાવવાથી લઈ તેને પાણી આપવાનું દવા આપવાનું તે સહિતના કામો દિવસભર સ્મશાનમાં રહીને કરી રહ્યા છે.
5 વર્ષ થી મહેનત ફળી
આ વનમાં જામફળ, સીતાફળ, સેતુર, આંબા જાંબુ, આંબળા સહિત અનેક પ્રકારના ફળ આપતા વૃક્ષો વાવવામાં આવ્યા છે. પક્ષીઓ ફળ ખાઈ શકે અને આ જગ્યા એ આરામથી રહી શકે તે માટે ભવાનીભાઈએ 5 વર્ષ થી મહેનત કરી રહ્યા છે. 500 થી વધુ વૃક્ષો તૈયાર થઈ ગયા છે અને હજુ પણ આવનારા સમયમાં એક 1008 વૃક્ષો આ સ્મશાનમાં તૈયાર કરવાના છે. તેઓએ દરેક લોકોને પોતાના ઘરે ફળાવ વૃક્ષો વાવવા જોઈએ. તેવો સંદેશ પાઠવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog