બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / I'll give a Hindustani name to my party that everyone can understand: Gulam Nabi Azad
Hiralal
Last Updated: 03:51 PM, 4 September 2022
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ગુલામ નબી આઝાદ આખરે તેમની પાર્ટીને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. નવી રાજકીય પાર્ટીનું નામ જાહેર કરતા ગુલામ નબી આઝાદે કહ્યું કે મારી પાર્ટીનું નામ હિંદુસ્તાની હશે જે હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સમજો. તેમણે કહયું કે મારી પાર્ટીનું નામ અને ઝંડો એવો હશે જે જમ્મુ કાશ્મીરના લોકો નક્કી કરશે. હું હાલમાં દિલ્હીમાં બેસીને ફરમાન જારી નહીં કરુ કે આ મારો ઝંડો છે અને આ મારુ નામ છે. મારી પાસે ઘણા નામ આવ્યાં હતા તેમાં કેટલાક ઉર્દું હતા તો કેટલાક સંસ્કૃત પણ હતા.
I've not decided upon a name for my party yet. The people of J&K will decide the name and the flag for the party. I'll give a Hindustani name to my party that everyone can understand: Former senior Congress leader Ghulam Nabi Azad during a public meeting in Jammu pic.twitter.com/c8If02mgKZ
— ANI (@ANI) September 4, 2022
કાશ્મીરી પંડિતોને વસાવવાનો મારો એજન્ડા
ગુલામ નબી આઝાદે કાશ્મીર પંડિતોને લઈને પણ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે ઘાટી વિસ્તારમાં કાશ્મીરી પંડિતોને વસાવવાનો મારો એજન્ડા છે. અમે કાશ્મીરી પંડિતોને ખીણ વિસ્તારમાં પાછા લાવવાનું કામ કરીશું.
અમારા લોહી-પરસેવાથી કોંગ્રેસ બની છે-આઝાદ
આ પ્રસંગે કોંગ્રેસ નેતાઓ પર હુમલો કરતા આઝાદે કહ્યું કે કોંગ્રેસ ંકઈ ટ્વિટ કે કમ્પ્યુટરથી નથી બની, અમારા લોહી અને પરસેવાથી બની છે.
#WATCH | Congress was made by us by our blood & sweat, not by computers, not by tweets. People trying to defame us but their reach is limited to computers & tweets: Former senior Congress leader Ghulam Nabi Azad in Jammu today pic.twitter.com/JfTJIFPEsS
— ANI (@ANI) September 4, 2022
રાજકીય હરીફોને મળવાથી ડીએનએ ફરી જતા નથી- આઝાદના કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે શનિવારે પોતાની પૂર્વ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજકીય હરીફો સાથે મળવા અને વાત કરવાથી તેમના ડીએનએ ફરી જતા નથી. તેમણે પ્રહાર કરતા આગળ કહ્યું કે, ગત વર્ષે રાજ્યસભામાં તેમના વિદાય સમારંભ પર 22 પાર્ટીના સાંસદોએ મારા વિશે વાત કરી હતી. પણ પીએમ મોદીએ જે કહ્યું કે, ફક્ત તેને જ લાઈમલાઈટમાં લેવામાં આવ્યું. ગુલામ નબી આઝાદની પ્રતિક્રિયા રાજધાની દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન આવી હતી. તેમણે કટાક્ષ કરતા કહ્યુ કે, જો આપ અન્ય રાજકીય પાર્ટીઓના લોકોને મળો છો, અને વાત કરો છો, તો આપના ડીએનએ નથી બદલાઈ જતાં. આ દરમિયાન અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આજકાલ રાજકીય દળ યુદ્ધમાં લાગી ગયા છે.
Jammu, J&K | Congress was made by us by our blood, not by computers, not by twitter. People are trying to defame us but their reach is limited to computers & tweets. That is the reason Congress is nowhere to be seen on the ground: Ghulam Nabi Azad pic.twitter.com/FwlzEsmCJW
— ANI (@ANI) September 4, 2022
આઝાદે પીએમ મોદીના ભાષણનો કર્યો ઉલ્લેખ
આ પ્રસંગે ગુલામ નબી આઝાદે રાજ્યસભાથી વિદાયના અવસરે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા ભાવનાત્મક ભાષણને યાદ કરતા કહ્યું કે આ એક પરંપરા છે કે બે વર્ષમાં 1/3 સભ્ય રાજ્યસભામાં સેવાનિવૃત થાય છે અને તે અવસર પર અલગ અલગ પાર્ટીના સાંસદો ભાષણો આપે છેસ પણ લાગે છે કે ભારતની મીશ્રિત સંસ્કૃતિ છેલ્લા કેટલાય વર્ષોમાં બદલાઈ ગઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ