બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Hot or lukewarm water should be consumed in winter season
Pooja Khunti
Last Updated: 11:50 AM, 27 December 2023
ડોક્ટર અને સ્વાસ્થ્ય નિષ્ણાંત પાસેથી ઘણી વાર સાંભળવા મળે છે કે ખાલી પેટ પાણી પીવું જોઈએ. જેનાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. હવે પ્રશ્ન એમ છે કે ખાલી પેટ ગરમ, હુંફાળું કે ઠંડુ આમ કયા પાણીનું સેવન કરવું જોઈએ? ઋતુ પ્રમાણે ખોરાકનું પરિવર્તન કરવામાં આવે છે. ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે ગરમ વસ્તુઓ ખાવામાં આવે છે. જ્યારે ઉનાળામાં ગરમીનાં કારણે ઠંડી વસ્તુનું સેવન કરવામાં આવે છે.
શિયાળામાં કેટલું ગરમ પાણી પીવું જોઈએ
ઘણા લોકો દરેક મોસમની અંદર ખાલી પેટ ગરમ અથવા હુંફાળું પાણી પીવે છે. શિયાળાની ઋતુમાં ગરમ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી શરીર ગરમ અને હાઇડ્રેટ રહે. શિયાળામાં ઠંડુ પાણી પીવાનાં કારણે પાચન શક્તિ પર ઘણી અસર પડે છે. જાણીશું કે શિયાળામાં કેટલું ગરમ પાણી પીવું જરૂરી છે. આ સાથે એ પણ જાણીશું કે તમારે કેટલું ગરમ પાણી પીવું જોઈએ.
યોગ્ય તાપમાન તપાસ્યા પછી પાણી પીવું
નિષ્ણાંતો મુજબ દરેક વ્યક્તિએ તેમના શરીરની ગરમી અનુશાર નવશેકું પાણી પીવું જોઈએ. કારણ કે જે રીતે વધુ ઠંડુ પાણી શરીર માટે નુકસાનકારક હોય શકે એ રીતે વધુ પડતું ગરમ પાણી પણ શરીર માટે નુકસાનકારક હોય થકે છે. શિયાળામાં નવશેકું પાણી પીવું જોઈએ. જેનું તાપમાન 60°F થી 100°F (16°C થી 38°C) અંદર હોવું જોઈએ.
છાતીની અંદર કફ જામી જવો
સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, જો તમને કફની સમસ્યા હોય તો તમારે એવું પાણી પીવું જોઈએ, જેના કારણે કફ સરળતાથી નીકળી શકે. ન તો વધુ ઠંડુ પાણી પીવું જોઈએ અને ન તો વધુ પડતું ગરમ પાણી પીવું જોઈએ. એક પરફેક્ટ તાપમાન પ્રમાણે ગરમ પાણી પીવું જોઈએ. હુંફાળું પાણી પીવાથી શરીરની ગંદકી બહાર નીકળે છે.
ઠંડીમાં ગળા અને છાતીમાં બળતરા થાય
ઠંડીમાં પિત્ત દોષ વધી જાય છે. જેના કારણે કબજિયાત, એસિડિટી, અપચ અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ થાય છે. તેના કારણે ત્વચા પર ખીલ થાય છે અને ઊંઘ ઓછી આવે છે. જો તમને આ બધી સમસ્યા હોય તો તમે ગરમ પાણીનું સેવન કરી શકો છો. તેનાથી તમને રાહત મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime