બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 12:43 PM, 18 October 2023
વાસી દહીં-ભાત ભારતમાં ઘણી સંસ્કૃતિઓની એક ફેમસ ફૂડ રેસિપી છે. આ પોતાના અલગ સ્વાદના કારણે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સાથે જ તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. જાણો તેના ફાયદાઓ વિશે.
પ્રોબાયોટિક્સથી ભરપૂર
વાસી દહીં-ભાત પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. તેમાં ફાયદાકારક બેક્ટેરિયા હોય છે જે આંતરડાની હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ છે. આ પ્રોબાયોટિક્સ પાચનમાં મદદ કરે છે પોષક તત્વોના શોષણ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
સરળતાથી પચી જાય છે દહીં-ભાત
વાસી દહીં-ભાતમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી દહીં-ભાતને પચાવવામાં સરળતા મળે છે. આ ગુણધર્મ ખાસ કરીને સેન્સિટિવ પેટ, પાચન સમસ્યાઓ અથવા લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતી વ્યક્તિઓ માટે ફાયદાકારક છે.
પોષક તત્વોથી ભરપૂર
દહીં-ભાતમાં કેલ્શિયનમ, વિટામિન ડી અને પ્રોટીન સહિત વધારે પોષક તત્વોનો એક મોટો સ્ત્રોત છે. કેલ્શિયમ મજબૂત હાડકા અને દાંતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે વિટામિન ડી કેલ્શિયમ શોષણમાં મદદ કરે છે. પ્રોટીન મસલ્સના હિલિંગ અને વિકાસ માટે જરૂરી છે.
શરીર અને પેટને રાખે છે ઠંડુ
ઘણી સંસ્કૃતિઓમાં દહીં ભાતને ઠંડુ ભોજન માનવામાં આવે છે. આ ઉનાણામાં મસાલેદાર ભોજન ખાધા બાદ રાહત આપે છે. આ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે સાથે જ શરીરમાં ટેમ્પરેચરને ખૂબ વધારે કંટ્રોલ કરે છે.
વજનને રાખે છે કંટ્રોલમાં
દહીં-ભાતમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનમાં મદદ કરવાની સાથે પાચનતંત્રને પણ સારૂ રાખે છે. આ કેલેરી ઈનટેકને પણ કંટ્રોલમાં રાખે છે. તેમાં પ્રોબાયોટિક હોય છે જે પાચનશક્તિને સારી રાખવાની સાથે સાથે શરીરના ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકે છે અને વજન પણ કંટ્રોલ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ