બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health news health benefits of eating fermented curd rice

હેલ્થ ટિપ્સ / વજનથી લઈને પાચનક્રિયા સુધીની સમસ્યા..., તમામથી આપશે રાહત, શું તમે જાણો છો વાસી દહીં-ભાત ખાવાના ફાયદા

Arohi

Last Updated: 12:43 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fermented Curd Rice: ફરમેન્ટેડ દહીં ભાત ભારતમાં ઘણી સંસ્કૃતિઓની એક ફેમસ ફૂડ રેસિપી છે. આ પોતાના અલગ સ્વાદના કારણે ઘણા લોકોની પસંદ પણ હોય છે.

  • વાસી દહીં-ભાત ખાવાના છે ખૂબ ફાયદા 
  • તમામ સમસ્યાઓમાંથી આપશે રાહત
  • પાચનને લગતી સમસ્યાઓ થશે દૂર 

વાસી દહીં-ભાત ભારતમાં ઘણી સંસ્કૃતિઓની એક ફેમસ ફૂડ રેસિપી છે. આ પોતાના અલગ સ્વાદના કારણે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સાથે જ તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. જાણો તેના ફાયદાઓ વિશે.

 પ્રોબાયોટિક્સથી ભરપૂર 
વાસી દહીં-ભાત પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. તેમાં ફાયદાકારક બેક્ટેરિયા હોય છે જે આંતરડાની હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ છે. આ પ્રોબાયોટિક્સ પાચનમાં મદદ કરે છે પોષક તત્વોના શોષણ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

સરળતાથી પચી જાય છે દહીં-ભાત
વાસી દહીં-ભાતમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી દહીં-ભાતને પચાવવામાં સરળતા મળે છે. આ ગુણધર્મ ખાસ કરીને સેન્સિટિવ પેટ, પાચન સમસ્યાઓ અથવા લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતી વ્યક્તિઓ માટે ફાયદાકારક છે.

પોષક તત્વોથી ભરપૂર 
દહીં-ભાતમાં કેલ્શિયનમ, વિટામિન ડી અને પ્રોટીન સહિત વધારે પોષક તત્વોનો એક મોટો સ્ત્રોત છે. કેલ્શિયમ મજબૂત હાડકા અને દાંતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે વિટામિન ડી કેલ્શિયમ શોષણમાં મદદ કરે છે. પ્રોટીન મસલ્સના હિલિંગ અને વિકાસ માટે જરૂરી છે. 

શરીર અને પેટને રાખે છે ઠંડુ 
ઘણી સંસ્કૃતિઓમાં દહીં ભાતને ઠંડુ ભોજન માનવામાં આવે છે. આ ઉનાણામાં મસાલેદાર ભોજન ખાધા બાદ રાહત આપે છે. આ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે સાથે જ શરીરમાં ટેમ્પરેચરને ખૂબ વધારે કંટ્રોલ કરે છે. 

વજનને રાખે છે કંટ્રોલમાં
દહીં-ભાતમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનમાં મદદ કરવાની સાથે પાચનતંત્રને પણ સારૂ રાખે છે. આ કેલેરી ઈનટેકને પણ કંટ્રોલમાં રાખે છે. તેમાં પ્રોબાયોટિક હોય છે જે પાચનશક્તિને સારી રાખવાની સાથે સાથે શરીરના ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકે છે અને વજન પણ કંટ્રોલ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ