બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / આરોગ્ય / health news constipation home remedies how to use fig anjeer

તમારા કામનું / રોજ સવારે સરખી રીતે સાફ નથી થતું પેટ? બસ આ વસ્તુ ખાવાથી બહાર આવી જશે તમામ ગંદકી

Manisha Jogi

Last Updated: 12:06 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ સાફ ના થવાના અનેક કારણ હોઈ શકે છે, પરંતુ તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. અપનાવો આ ઉપાય.

  • અનેક લોકોને સવારે પેટ સાફ ના થવાની સમસ્યા હોય
  • પેટ સાફ ના થવાના અનેક કારણ હોઈ શકે છે
  • આ ઉપાય અપનાવીને કબજિયાતથી મેળવો છુટકારો

અનેક લોકોને સવારે પેટ સાફ ના થવાની સમસ્યા હોય છે. પેટ સાફ ના થવાના અનેક કારણ હોઈ શકે છે, પરંતુ તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. અપનાવો આ ઉપાય.

કબજિયાતથી છુટકારો

  • કબજિયાતથી છુટકારો મેળવવા માટે અંજીરને ફાયદાકારક માનવામાં આવે છે. અંજીર રસીલુ ફળ ગણવામાં આવે છે અને તેમાં કરકરા બીજ હોય છે. 
  • અંજીરમાં વિટામીન એ, બી, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા મિનરલ્સ રહેલા હોય છે. 
  • અંજીરને પલાળીને તેનું સેવન કરવામાં આવે તો તેને કબજિયાત માટે સર્વશ્રેષ્ઠ ઘરેલુ ઉપાય માનવામાં આવે છે. 
  • અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે, જે કબજિયાત માટે કારગર ઉપાય છે. અંજીરનું સેવન કરવાથી મળ નરમ થાય છે અને સરળતાથી પેટમાંથી બહાર નીકળી જાય છે. 
  • અંજીરનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ તથા કોલસ્ટ્રોલ નિયંત્રિત રહે છે.
  • સૂકા  અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને બી6 હોય છે, જેનાથી બાઉલ મૂવમેન્ટ યોગ્ય પ્રકારે થાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ