બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / આરોગ્ય / health benefits of harsingar parijat night jasmine fight against arthritis stress cold fever
Arohi
Last Updated: 12:38 PM, 22 November 2023
શિયાળામાં મોટાભાગના લોકો વાયરલથી થતી શરદી, ખાંસી, ગળામાં ખિચખિચ વગેરેનો શિકાર થાય છે. તમે ગમેતેટલો પ્રયત્ન કરી લો આ સિઝનમાં વાયરલથી બચવું મુશ્કેલ છે. એવામાં તમારે દવા લેવી પડે છે.
પરંતુ વધારે પડતી દવાઓ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એવામાં તમે આયુર્વેદની મદદ લઈ શકો છો. હકીકતે આયુર્વેદમાં એવી ઘણી ઔષધી વિશે જણાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ સારા સ્વાસ્થ્ય માટે કરી શકાય છે. આવો જાણીએ તેના વિશે
ચા અથવા તો ઉકાળાના રૂપમાં કરો ઉપયોગ
પારિજાતના ફૂલથી લઈને પાન, છાલ અને બીજ પણ ખૂબ ઉપયોગી છે. તેની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પારિજાતની ચા બનાવવા માટે તેના બે પાન અને એક ફૂલની સાથે તુલસીની અમુક પાન લો અને તેમને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી લો. જ્યારે તે સારી રીતે ઉકળી જાય તો તેને ગાળીને ઠંડા કરી લો અને પછી પી લો. તમે ઈચ્છો તો સ્વાદ માટે તેમાં મધનો ઉપયોગ કરી શકો છો.
આ સમસ્યાઓમાં પણ ફાયદાકારક
પારિજાતના પાન અને ફૂલનો ઉપયોગ તમને શરદી-ખાંસીમાં રાહત આપશે. તેના ઉપરાંત તમે તેના પાનનો ઉપયોગ ઘુટણના દુખાવા માટે પણ કરી શકો છો. તેના માટે પારિજાતના 6થી 7 પાન તોડીને તેને પીસી લો. તેને પીસ્યા બાદ પેસ્ટને પાણીમાં નાખીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેનું પ્રમાણ અડધુ ન થઈ જાય. હવે તેને ઠંડુ કરી દરરોજ સવારે ખાલી પેટે પીવો.
ગળામાં દુખાવો, તાવ અને ત્વચા સંબંધી સમસ્યામાં ફાયદાકારક
આયુર્વેદ અનુસારકોઈ પણ પ્રકારના તાવમાં પારિજાતના પાનની ચા કે ઉકાળો પીવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેના સેવનથી ડેન્ગ્યૂ તથી મલેરિયા સહિત ઘણા પ્રકારના તાવ દૂર થાય છે., શિયાળામાં ત્વચા સંબંધી સમસ્યાથી રાહ મેળવવા માટે પાનને પીસીને લગાવી શકાય છે. હાથ-પગ તથા મસલ્સમાં દુખાવો થવા પર પણ પારિજાતના પાનના રસમાં બરાબર પ્રમાણમાં આદુનો રસ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime