વડોદરા / ભારતી બાપુ આશ્રમ વિવાદ : ગુમ થયેલા હરિહરાનંદ સ્વામી મળી આવ્યા, નાસિકથી વડોદરા લવાયા, મોટા ખુલાસાની શક્યતા

Hariharananda Swami was found near Surat, had disappeared 4 days ago

1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ મહારાજ ચાર દિવાસ અગાઉ વડોદરાથી ગુમ થયા હતા જે આજે નાસિક નજીકથી મળી આવ્યા છે.જેઓને વડોદરા ખાતે લાવવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ