ક્રિકેટ / હરભજનનું મોટું નિવેદન : શાસ્ત્રી બસ વાતો કરી જાણે છે, ટીમમાં આ લોકોને...

Harbhajan flashes on Team India

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતની શરમજનક હાર બાદ ટીમ ઈંડિયા સતત સવાલો ઉભા થઈ રહ્યાં છે ત્યારે ટીમ ઈંડિયાના ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે ટીમ ઈંડિયા માત્ર વાતો કરી શકે પરંતુ તેમના રેકોર્ડ કંઇક બીજું જ કહી રહ્યાં છે. તેમણે ટીમના ત્રણ ખેલાડી પૃથ્વી શો, રિષભ પંત અને અજીન્ક્યા રહાણે પર સવાલો ઉઠાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ