બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 09:13 PM, 20 March 2023
ચાણક્યએ પોતાની નીતિમાં જીવનને યોગ્ય પ્રકારે જીવવા માટે અને સમાજમાં માન સમ્માન વધારવા માટે કેટલાક ઉપાય જણાવ્યા છે. ચાણક્ય અનુસાર જીવનમાં અનેક એવા કાર્ય છે, જે તમામ વ્યક્તિએ તેમનું આરોગ્ય સારું હોય ત્યારે જ કરી લેવા જોઈએ. આ પ્રકારે ના કરવાથી સમય નીકળી ગયા બાદ તમને પાછળથી પસ્તાવો જ થઈ શકે છે.
વ્યક્તિએ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમાજ કલ્યાણ માટે પણ કાર્ય કરવું જોઈએ. આ કાર્ય કરવા માટે વૃદ્ધ થવાની રાહ ના જોવી જોઈએ. મૃત્યુ ક્યારે આવી જાય તે કહી શકાય નહીં, આ કારણોસર જ્યારે પણ તક મળે ત્યારે કામ કરી લેવું જોઈએ. આ પ્રકારે કરવાથી સમાજમાં માન અને સમ્માન મળે છે.
ચાણક્ય અનુસાર કોઈપણ ધાર્મિક સ્થળે પૂજા અર્ચના કરવા માટે જઈએ છીએ, તો ત્યાં દાન અને દક્ષિણા જરૂરથી કરવી જોઈએ, જેને શુભ માનવામાં આવે છે. પવિત્ર સ્થળ પર દાન કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. જેનાથી તમારા કુબેર ભંડારમાં વૃદ્ધિ થશે.
આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ માત્ર પોતાની જ ભલાઈ નહીં પરંતુ સમાજની ભલાઈ માટે પણ કામ કરવું જોઈએ. મોટાભાગના લોકો પોતાના પરિવાર અને કામકાજમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે, તેઓ આ તમામ બાબતો પર ધ્યાન આપતા નથી. સામાજિક કાર્ય કરવાથી પણ તમારું ભલું થાય છે.
આચાર્ય ચાણક્ય અનુસાર કોઈપણ કામને કાલ પર ના ટાળવું જોઈએ. કાલે શું થશે, તેની કોઈપણ વ્યક્તિને ખબર હોતી નથી. આ પરિસ્થિતિમાં તમારે તમારા તમામ અધૂરા કામ પૂર્ણ કરી લેવા જોઈએ. માનવામાં આવે છે કે, જે પણ કામ કાલ પર ટાળવામાં આવે છે, તે કામમાં સફળતા મળતી નથી. આ કારણોસર પાછળથી પસ્તાવો થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime