પોલીસમાં જોડાઇને દેશની સેવા કરવા માગતા યુવાનો માટે ખુશીના સમાચાર છે. ગાંધીનગરમાં યોજાયેલા દિક્ષાંત સમારોહમાં ગૃહમંત્રી પ્રદિપશસહ જાડેજાએ જાહેરાત એક ભરતીની જાહેરાત કરી છે.
તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલા દિક્ષાંત સમારોહમાં ગૃહમંત્રી પ્રદિપશસહ જાડેજાએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે રાજયમાં ચાલુ વર્ષે પોલીસ તંત્રમાં ભરતી કરવામાં આવશે.
આ ઉપરાંત ગૃહમંત્રી પ્રદિપશસહ જાડેજાએ વધુમાં જણાવ્યુ કે વિવિધ કેડરની 5626 પોસ્ટ પર ભરતી કરાશે. જેમાં PSI ASI કોન્સ્ટેબલ સહિતની જગ્યામાં સમગ્ર રાજ્યમાં ભરતી કરાશે.