બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
VTV / Gyanvapi Case To Continue In Court, Mosque Committee's Challenge Rejected
Hiralal
Last Updated: 05:03 PM, 31 May 2023
વારાણસીના જ્ઞાનવાપી વિવાદ સાથે જોડાયેલા શૃંગાર ગૌરી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. શૃંગાર ગૌરીની નિયમિત પૂજા વિરૃદ્ધની અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિની અરજી ફગાવતા હાઈકોર્ટે શૃંગાર ગૌરીની નિયમિત પૂજાને યથાવત રાખી છે. એટલે કે તેની પૂજા થતી રહેશે. હાઈકોર્ટે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. રાખી સિંહ અને અન્ય 9 લોકોએ વારાણસી કોર્ટમાં શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ સાથે સિવિલ દાવો દાખલ કર્યો હતો.
Allahabad High Court dismisses the Muslim side's plea challenging maintainability of five Hindu women worshippers' suit filed in Varanasi Court seeking the right to worship inside Gyanvapi mosque in Varanasi pic.twitter.com/TJUAXBElY5
— ANI (@ANI) May 31, 2023
ચાલુ રહેશે શૃંગાર ગૌરી પર સુનાવણી
હિન્દુ પક્ષે જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત શૃંગાર ગૌરી સહિત અન્ય ધાર્મિક સ્થળોએ નિયમિત પૂજા કરવાની પરવાનગી માગી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર જિલ્લા કોર્ટે નક્કી કરવાનું હતું કે આ કેસ સુનાવણી યોગ્ય છે કે નહીં. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે કોર્ટમાં આ કેસ અયોગ્ય હોવાની દલીલ કરીને કેસને ફગાવી દેવાની માગણી કરી હતી. કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલને ફગાવી દીધી છે અને પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ મામલાની સુનાવણી સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર 07 નિયમ 11 હેઠળ થઈ શકે છે, જેના માટે 22 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.
ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચુકાદાને મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો
આ કેસમાં મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ તેના વાંધાને નકારી કાઢવા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં વારાણસી જિલ્લા કોર્ટના 12 સપ્ટેમ્બરના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. કોર્ટમાં દાખલ થયેલા દાવામાં પાંચ મહિલા સહિત દસ લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. વારાણસીના જિલ્લા કોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાને પહેલાથી જ નકારી દીધો હતો. મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે 1991ના પૂજા સ્થળ અધિનિયમ અને 1995ના સેન્ટ્રલ વકફ એક્ટ હેઠળ નાગરિક દાવાઓ જાળવવા યોગ્ય નથી. ડિસ્ટ્રિક્ટ જજના આ નિર્ણયને મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાલ ચૈત્ર અને વસંતિક નવરાત્રિના ચોથા દિવસે મહિલાઓને ગૌરીની પૂજા કરવાની છૂટ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect