બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Gyanvapi Case: Baudh Dharma Guru claimed in SC that it is not a temple nor a mosque but is Baudh Math
Vaidehi
Last Updated: 05:51 PM, 3 August 2023
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનાં મામલે આજ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતાં ASIનાં સર્વેને પરવાનગી આપી દીધી છે. પરંતુ આ વિવાદએ વધુ એક વળાંક લીધો છે. હવે મુસ્લિમ અને હિંદુ સમાજ બાદ બૌદ્ધ ધર્મ ગુરુએ SCમાં દાવો કર્યો છે કે આ મંદિર કે મસ્જિદ નહીં પરંતુ તેમનું 'મઠ' છે.
#WATCH | Allahabad HC has said that ASI survey of Gyanvapi mosque complex to start. Sessions court order upheld by HC: Vishnu Shankar Jain, representing the Hindu side in Gyanvapi survey case pic.twitter.com/mnQJrTzS09
— ANI (@ANI) August 3, 2023
'જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નહીં પરંતુ બૌદ્ધ મઠ છે'
બૌદ્ધ ધર્મ ગુરુએ SCમાં અરજી દાખલ કરતાં કહ્યું કે, 'જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નહીં પરંતુ બૌદ્ધ મઠ છે. બૌદ્ધ ધર્મ ગુરુ સુમિત રતન ભંત અનુસાર દેશમાં એવા મંદિરો છે જે બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યાં છે. જ્ઞાનવાપીમાં મળી આવેલ ત્રિશૂલ અને સ્વસ્તિક ચિહ્ન બૌદ્ધ ધર્મનાં છે. કેદારનાથ કે જ્ઞાનવાપીમાં જેને જ્યોતિર્લિંગ કહેવાઈ રહ્યાં છે તે બૌદ્ધ ધર્મનાં સ્તૂપ છે. '
'બૌદ્ધ મઠોને તોડીને બનાવાયા છે મંદિર'
સુમિત રતન ભંતે દેશમાં બૌદ્ધ મઠોની શોધ ચાલુ કરી દીધી છે. તે બોલ્યાં કે અમે નવી તપાસ શરૂ કરી છે કે જેમાં જૈન અને બૌદ્ધ મઠોને તોડીને મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ બનાવવામાં આવ્યાં છે. તમામ મંદિરો અને મસ્જિદોને તેમનાં મૂળ સ્વરુપમાં આવવું જોઈએ. જ્યાં-જ્યાં બૌદ્ધ મઠથી તેમનું સ્વરૂપ બદલી દેવામાં આવ્યું છે ત્યાં તેમનું મૂળ સ્વરૂપ પાછું આવવું જોઈએ. સુમિત રતન બોલ્યાં કે બૌદ્ધ ધર્મ માનનારાંઓની સંખ્યા પણ આવું જ ઈચ્છે છે.
સૌથી જૂનો ધર્મ છે બોદ્ધ
બૌદ્ધ ધર્મ ગુરુ અનુસાર ઈસ્લામ 1500 વર્ષો પહેલા આવ્યું અને હિંદુ ધર્મ 1200 વર્ષ પહેલાં આવ્યો છે. પરંતુ બૌદ્ધ ધર્મ અઢી હજાર વર્ષો પહેલાનો છે. દેશમાં પરસ્પર મતભેદની જે પરંપરા શરૂ થઈ છે તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે બૌદ્ધ મઠોનું સર્વે કરીને તેને બૌદ્ધ ધર્મને પાછું આપી દેવું જોઈએ. જો સાચો નિર્ણય કરાયો હોત તો ત્યાં બૌદ્ધ મઠ હોત.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ