બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / વડોદરાના સમાચાર / Gujarati poet Khalil Dhantejavi death in Vadodara

દુ:ખદ / ગુજરાતી સાહિત્ય જગતની તેજસ્વી હસતી ખલીલ ધનતેજવીનું નિધન

Published By: Gayatri

Last Updated: 09:35 AM, 4 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી સાહિત્ય જગતનો ઝળહળતો તારલો એટલે ખલીલ ધનતેજવી. આજે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી ત્યારે કેટલાય સાહિત્ય પ્રેમીઓની આંખો અશ્રુઓથી છલાકાઈ ઉઠી હતી.

વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. આ પંકતી છે ખલીલ ધનતેજવીની. જેમનું આજે નિધન થયુ છે.

ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતુ. તેઓ ‍ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા. તેમનો જન્મ 12મી ડિસેમ્બર 1935માં વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. તેમણે ફક્ત ધોરણ 4 સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. પણ સાહિત્ય જગતમાં તેઓ ઉમદા વ્યક્તિ તરીકે જાણીતા છે. 

ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati poet khalil dhantejvi ખલીલ ધનતેજવી ગુજરાતી સાહિત્ય જગત khalil dhantejvi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ