બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat stray cattle act maldhari community mahapanchayat meeting gandhinagar
Hiren
Last Updated: 04:11 PM, 8 May 2022
માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગમે બેઠકનું યોજી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડ સહિતના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેમાં કાયદો પરત નહીં ખેંચાવા પર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી છે. અગાઉ મુખ્યમંત્રીએ કાયદો પરત ખેંચવાની ખાતરી આપી હતી. સરકાર દ્વારા 15 દિવસમાં નિર્ણય લેવાની બાંહેધરી આપી હતી. આમ છતાં કાચદો પરત નહીં ખેંચાતા માલઘારી સમાજે બેઠક બોલાવી છે.
ઢોર નિયંત્રણ વિધેયકના વિરોધમાં નક્કી થયા કાર્યક્રમ
સરકારના ઢોર નિયંત્રણ કાયદાથી માલધારી સમાજને નુકસાન થતું હોવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરથી લોકો હેરાનપરેશાન થયા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થઇ ચૂક્યા છે તો કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે હવે માલધારી સમાજે સરકારના આ ઢોર નિયંત્રણ વિધેયકના વિરોધમાં બેઠક બોલાવીને કાર્યક્રમ નક્કી કર્યા છે.
અમે સરકારનું માન જાળવ્યું સરકાર અમારા સમાજનું માન સાચવેઃ ધારાસભ્ય રઘુ દેસાઈ
ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે, વિવિધ પ્રકારે અમારું આંદોલન શરૂ રહેશે. સરકારે આંદોલન ન કરવા વિનંતી કરી હતી. અમે સરકારનું માન જાળવ્યું છે. સરકાર અમારા સમાજનું માન સાચવે. અમે કૃષ્ણના વંશજ છીએ. સરકાર અમને રાજનીતિ ન શીખવાડે. રાજનીતિ અમારા લોહીમાં છે. સરકાર રાજનીતિ કરશે તો પરિણામ ભોગવવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા