બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતમાં સસરાએ છરીના ઘા ઝીંકી જમાઈની કરી નાખી હત્યા, ઘેર આવતાં જ તૂટી પડ્યો, જાણો કારણ

ગુજરાત / સુરતમાં સસરાએ છરીના ઘા ઝીંકી જમાઈની કરી નાખી હત્યા, ઘેર આવતાં જ તૂટી પડ્યો, જાણો કારણ

Published By: Hiralal Parmar

Last Updated: 02:35 PM, 22 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં એક શખ્સે તેના સગા જમાઈને છરીના ઘા ઝીંકી હત્યા કરી દેતાં સનસનાટી મચી હતી.

સુરતમાં સસરાએ તેના સગા જમાઈની હત્યા કરી નાખી હતી. ચોકબજાર ફૂલવાડી વિસ્તારમાં રહેતાં સસરાએ ઘેર આવેલા જમાઈને છરી ઝીંકી દીધી હતી જેને કારણે તેનું ત્યાંને ત્યાં જ મોત થયું હતું.

શું હતું કારણ

આ ઘટનામાં એવું સામે આવ્યું છે કે જમાઇ અવાર નવાર દીકરી સાથે ઝગડા કરતો હતો. ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ કરી હતી.

વધુ વાંચો : પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!

ભાવનગરમાં પણ સસરાએ જમાઈની હત્યા કરી

ઉલ્લેખનીય છે કે આજથી એક મહિના પહેલાં ભાવનગરમાં પણ આવી જ ઘટના બની હતી. ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં સસરાએ જમાઈની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જમાઈ અને દીકરી વચ્ચે ખટરાગ ચાલતો હતો અને તે બાબતે ફેમિલી કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. કોર્ટમાં મુદત ભરી પરત ફરતી વખતે રસ્તામાં જ સસરા અને સાળાઓએ તેને આંતરીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન જ શરીર પર છરીના આડેધડ ઘા મારી જમાઈ સુરેશ રાઠોડની હત્યા કરી સસરો મનસુખ પરમાર ફરાર થઈ ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat surat news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ