ખુશખબર / રાજ્યમાં નવરાત્રિ આયોજનને લઈને મોટા સમાચાર, મંત્રી પ્રદિપસિંહનું આવ્યું નિવેદન

Gujarat navratri garba minister of state for home affairs pradipsinh jadeja

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને લઇને હાલમાં ધાર્મિક ઉજવણીને લઇને મંજૂરી આપવામાં આવી રહી નથી. જો કે રાજ્યમાં નવરાત્રી યોજવા મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે આ અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ