ખુશખબર / ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર, CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય

gandhinagar Important decision of Gujarat government for farmers

કોરોનાના કપરાકાળમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ