બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / મનોરંજન / બોલિવૂડ / From Deepika to Kareena-Sonam, these actresses don't celebrate Karwa Chauth ,
Megha
Last Updated: 09:24 AM, 31 October 2023
લગભગ દરેક પરિણીત મહિલા માટે કરવા ચોથનો દિવસ ખાસ રહે છે. આ દિવસે દરેક સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બરના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. બોલિવૂડ અભિનેત્રીઓમાં પણ આ તહેવારને લઈને ઘણો ઉત્સાહ હોય છે અને ઘણી અભિનેત્રીઓ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જે તેમાં વિશ્વાસ નથી કરતી.
જેમાં પહેલું નામ આવે છે પીઢ બોલિવૂડ અભિનેત્રી રત્ના પાઠકનું. તેઓ માને છે કે વિધવા થવાના ડરથી પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખવાની જરૂર નથી. અભિનેત્રી રત્ના પાઠક શાહે પણ કરવા ચોથ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
બોલિવૂડની બેબો કરીના કપૂર ખાનને પણ આ વાત ઝડપથી સમજવામાં મુશ્કેલી પડે છે. કરવા ચોથના વ્રત રાખવા પર તેને કહ્યું કે પ્રેમ વ્યક્ત કરવા માટે ઉપવાસ રાખવાની જરૂર નથી અને તે દરેક તહેવારને ધામધૂમથી ઉજવવાનું સમર્થન કરે છે.
અ લીસ્ટમાં સોનમ કપૂર પણ છે જે તેના પતિ આનંદ આહુજા માટે કરવા ચોથનું વ્રત નથી રાખતી.
ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારના લગ્નને 22 વર્ષ થયા છે, પરંતુ તેણે ક્યારેય તેના પતિ માટે કરવા ચોથનો ઉપવાસ કર્યો નથી. ટ્વિંકલ માને છે કે એક વ્યક્તિના ઉપવાસથી બીજાની ઉંમર વધી શકતી નથી.
દીપિકા પાદુકોણ પણ તેના પતિ રણવીર સિંહ માટે કરવા ચોથનું વ્રત નથી રાખતી. દીપિકાનું માનવું છે કે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે વ્રત રાખવા કરતાં એકબીજાને સાથ આપવો વધુ જરૂરી છે.
બોલિવૂડ અભિનેત્રી હેમા માલિની પણ આ વિશે આવું જ કંઇક વિચારે છે. તે માને છે કે પ્રેમ હૃદયમાં હોય છે તેથી જ લગ્નના આટલા વર્ષો પછી પણ તે તેના પતિ ધર્મેન્દ્ર માટે કરવા ચોથનું વ્રત નથી રાખતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime