બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 11:22 PM, 24 June 2023
વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારને લઇને ટિપ્સ આપવામાં આવી છે. એવી માન્યતા છે કે મુખ્ય દ્વારમાં રાખેલી અનેક વસ્તુઓ તમારા ઘરમાં સમૃદ્ધિના દ્વાર ખોલે છે. ઘરના વડિલોના મોઢેથી તમે અનેક વખત સાંભળ્યું હશે કે ઘરમાંથી બહાર જતી વખતે ખાલી વાસણ ન જોવું જોઇએ, તેનાથી તમે જે કામ કરવા જાવ છો તેમાં નિષ્ફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે. આવી જ રીતે જો તમે મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલું વાસણ રાખવાને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પાણીને લઇને અનેક ખાસ વાતો કહેવામાં આવી છે. જ્યોતિષાચાર્ય આરતી દહિયા પાસેથી કેટલીક પાણી અને મુખ્ય દ્વારને લગતી વાસ્તુ ટિપ્સ જાણીએ...
વાસ્તુશસાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરના મુખ્યદ્વાર પર પાણીથી ભરેલું વાસણ રાખવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. વાસણમાં પાણી ધન અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે જ માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આકર્ષિત થાય છે. તો ઘરમાં રહેતાં લોકોનું સ્વાસ્થ્ય, ધન અને ખુશીઓમાં સુધાર જોવા મળશે.
ઘરના મુખ્યદ્વાર પર વાસણમાં પાણી ભરેલું રાખવું
પાણીને વાસ્તુમાં એવો સ્ત્રોત માનવામાં આવે છે જે ઘરની તમામ નકારાત્મક ઉર્જાઓને દૂર કરવામાં મદદ કરે છે. મુખ્યદ્વાર પર તેને રાખવાથી કોઇપણ ખરાબ શક્તિને મુખ્યદ્વારથી અંદર આવતાં રોકે છે. તો પાણીથી ભરેલું વાસણ ઘરમાં શાંતિપૂર્ણ માહોલ બનાવે છે. જે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક થઇ શકે છે. જો તમે જ્યોતિષોમાં પણ વિશ્વાસ ન કરતાં હોવ ત્યારે પણ વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે ઘરના મુખ્યદ્વાર પર વાસણમાં પાણી ભરેલું રાખવાથી ઘરમાં પ્રદુષણને મુખ્યદ્વાર પર જ રોકી હવાની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ કરે છે. તેનાથી શ્વાસોસાસની સમસ્યા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને ઘટાડે છે. ઘરના મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલું વાસણ રાખવાથી ઘરમાં આવતાં લોકો માટે એક શુભ વાતાવરણ પણ બને છે. તે મહેમાનોનું સ્વાગત માટે પણ એક સારી રીત છે.
મુખ્ય દ્વાર પર પાણી ભરેલું વાસણ કેવી રીતે રાખવું ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime