બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers of this district of Gujarat will face a big blow

ખેડૂતોમાં રોષ / ગુજરાતના આ જિલ્લાના ખેડૂતોને પડશે મોટો માર, નહીં કરી શકે ઉનાળુ ખેતી, જાણો કારણ

Vishal Khamar

Last Updated: 03:12 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર જીલ્લામાં 15 માર્ચ બાદ કેનાલોમાં નર્મદાનું પાણી બંધ કરાશે. નર્મદા વિભાગનાં આ નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળુ વાવેતર કરવા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માંગ છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં 15 માર્ચ બાદ કેનાલોમાં નર્મદાનું પાણી બંધ કરાશે. કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતો ઉનાળું ખેતી કરી શકશે નહી. કેનાલોમાંથી પાણી ખેંચવાના મશીન અને બકનળીઓ હટાવી લેવા સૂચના આપવામાં આવી છે. નર્મદા વિભાગનાં નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માગ
ઉનાળો શરૂ થતાની સાથે જ કેનાલમાં પાણી બંધ કરવાથી ઉનાળુ તલ, લીલાા ઘાસચારાની ખેતી કરી શકે નહી. ઉનાળુ વાવેતર કરવા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માંગ છે. 

વધુ વાંચોઃ હું એકલી છું કહીને મળવા બોલાવ્યો, પછી અચાનક સાત શખ્સો ત્રાટક્યા..: સુરતમાં હનીટ્રેપમાં ફસાયો રત્નકલાકાર, પોલીસે આ રીતે કરી મદદ

સુરેન્દ્રનગર, વઢવાણનાં ખેડૂતોની માંગ છે કે પાણી ચાલુ રાખો
આ બાબતે વઢવાણ ગામનાં ગૌતમભાઈ પટેલે જણાવ્યું હતું કે, 15 માર્ચે પરિપત્ર જાહેર કર્યો છે કે તા. 15 થી કેનાલ બંધ કરવાની.  ત્યારે હાલ ખેડૂતોએ તલનું વાવતેર ચાલુ કર્યું છે. અમારી માંગ એવી છે કે, પાણી ચાલુ રાખો અને ખેડૂતને બે મહિના માટે પાણી આપો. જેથી તલની નિપજ ખેડૂતો લઈ શકે. અમારી માંગ વઢવાણ, સુરેન્દ્રનગરનાં ખેડૂતોની માંગ એવી છે કે પાણી ચાલુ રાખો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ