બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmer protest msp rate government

આક્ષેપ / MSP પર સરકારથી નારાજગી શા માટે? ગુજરાતના ખેડૂતઓે કહ્યું સરકારની ફોર્મ્યૂલા ખોટી

Published By: Divyesh

Last Updated: 10:51 AM, 10 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોના MPS નક્કી કરવાની ફોર્મ્યુલાને લઇને સરકાર પર આક્ષેપ કર્યાં છે.

  • લઘુતમ ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોના સરકાર પર આક્ષેપ
  • MSP નક્કી કરવાની સરકારની ફોર્મ્યૂલા ખોટી
  • સરકાર અનેક ખર્ચાઓને MSPમાં ગણતરીમાં નથી લેતી

લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોના સરકાર પર આક્ષેપ કર્યાં છે. ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે MSP નક્કી કરવાની સરકારની ફોર્મૂલા ખોટી છે. 

ખેડૂતોએ MSPને લઇને કહ્યું કે સરકાર અનેક ખર્ચાઓની MSPમાં ગણતરી લેવામાં આવતી નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર MSP નક્કી કરવામા તમામ ખર્ચાઓને ધ્યાનમાં લે. 

ખેડૂતો દ્વારા જમીન પર ભાડાના ખર્ચને પણ MSPમાં સમાવેશ કરવા માગ કરવામાં આવી છે. જ્યારે જમીનના જંત્રીના દર મુજબ ભાડા દર નક્કી કરવા ખેડૂતોએ માંગ કરી છે. 

MSPમાં ખેતમજૂરી અને પાકને બજાર સુધી લઇ જવાના ખર્ચનો પણ સમાવેશ થતો નથી.  હાલ લઘુતમ ટેકાના ભાવ ઉપજ ખર્ચના 35 ટકાથી નીચે નક્કી થાય છે.  આ ઉપરાંત  MSPમાં ખાતર, બિયારણ, ખેડ અને નિંદામણનો ખર્ચ ધ્યાને લેવાય છે, પડતર કિંમતના 1.5 ગણા ભાવ MSP તરીકે ગણવા સરકારે નિર્ણય કર્યો છે.

આમ લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કર્યાં છે. ખેડૂતોની માંગ છે કે MSP યોગ્ય રીતે આંકવામાં આવે. સરકારે પડતર કિંમતથી દોઢ ગણી MSP આપવા કહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Government farmer gujarat ખેડૂત ગુજરાત સરકાર farmer protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ