ઓડિશા ટ્રેન દુર્ઘટના / આ કારણે થઈ બાલાસોર રેલ દુર્ઘટના: રેલ મંત્રીએ પહેલીવાર અકસ્માતના કારણને લઈને આપ્યું મોટું નિવેદન

Due to this Balasore train accident, Railway Minister made a big statement

Odisha Train Accident News: રેલ્વે મંત્રીએ કહ્યું કે, અકસ્માતનું મૂળ કારણ શોધી લેવામાં આવ્યું, PM મોદીએ ગઈકાલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું

બ્રેકિંગ ન્યૂઝ