બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dr. Atul Chag suicide case ends, Lohana society shocked by son explanation

વેરાવળ / અચાનક શું થયું? ડૉ.અતુલ ચગ આપઘાત કેસનો અંત, દીકરાના ખુલાસાથી લોહાણા સમાજ ચોંક્યો

Dinesh

Last Updated: 10:28 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gir somnath news: ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસમાં અતુલ ચગના દીકરા હિતાર્થે પત્રકાર પરિષદ કરીને આ મામલાનો સુખદ અંત આવ્યો હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે

12 ફેબ્રુઆરી 2023એ વેરાવળ શહેરના ડૉ.અતુલ ચગે આત્મહત્યા કરી હતી. જે પહેલાં તેમણે સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમ છતાં પોલીસ ફરિયાદ નહતી થતી. જેથી અતુલ ચગના પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ પોલીસે રાજેશ ચુડાસમા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. 

પુત્ર હિતાર્થ ચગે કર્યો ખુલાસો
અત્યારે લોકસભા ચૂંટણી સમયે લોહાણા સમાજમાં રાજેશ ચુડાસમાનો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે અતુલ ચગના દીકરા હિતાર્થે પત્રકાર પરિષદ કરીને આ મામલાનો સુખદ અંત આવ્યો હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે .સાથે જ તેમણે ડૉ. અતુલ ચગના નામે કોઈ સંમેલનો કે મિટીંગો ન કરવા અપીલ કરી હતી.

હિતાર્થ ચગ

વાંચવા જેવું: અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત આ જિલ્લાઓમાં રૂપાલા સામે ભારેલો અગ્નિ, સમાધાન મુદ્દે જોહરની ચીમકી

શુ હતો સમગ્ર મામલો?
તારીખ 12 ફેબ્રુઆરી 2023ના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. આ મામલે અનેક ચોંકાવનારા આરોપ લાગ્યા હતાં. ત્યારબાદ પરિવારજનોએ કહ્યું હતું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો, આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ