ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:55 AM, 16 September 2026
1/7
હિંદુ ધર્મમાં, બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને બુધ ગ્રહને સમર્પિત માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી અને બુધ ગ્રહ સંબંધિત ઉપાયો કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોવાને કારણે માનસિક તણાવ, નિર્ણય લેવામાં મુશ્કેલી અને આર્થિક સમસ્યાઓ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, બુધવારે વિશેષ ઉપાયો કરવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ ઉપાયો વિશે...
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
જ્યોતિષ જણાવ્યા અનુસાર, કુંડળીમાં 'બુધ દોષ'ના નિવારણ માટે દેવી દુર્ગાની પૂજા કરી શકાય છે. 'ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे' મંત્રનો 5,7,11,21 અથવા 108 વાર જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું પણ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ