બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / diwali vastu tips do these vastu remedies on diwali 2023 to bring wealth and prosperity

Diwali 2023 / દિવાળીના દિવસે અપનાવો આ વાસ્તુ ટિપ્સ, કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા થશે દૂર

Arohi

Last Updated: 12:41 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023: હિંદૂ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. માન્યતા છે કે દિવાળીના દિવસે વાસ્તુના અમુક ઉપાય કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

  • દિવાળીના દિવસે કરો આ વાસ્તુ ઉપાય 
  • આર્થીક તંગીની સમસ્યા થશે દૂર 
  • ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

હિંદૂ ધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દર વર્ષે દેશભરમાં ખૂબ જ ધૂમધામથી દિવાળી ઉજવવામાં આવે છે. વર્ષ 2023માં દિવાળીનો તહેવાર 12 નવેમ્બર 2023એ ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. 

દિવાળી વાસ્તુ ટિપ્સ 
દિવાળીના તહેવારને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશનું પૂજન કરવાથી ધન-સુખ-સૌભાગ્યામાં વૃદ્ધિ થાય છે.

ઘરની સાફ સફાઈ
દિવાળી આવવામાં થોડા દિવસો જ બાકી છે એવામાં ઘરમાં તૂટેલા વાસણ, ફર્નીચર છે તો તરત ઘરમાંથી બહાર કરી દો અને ઘરના કોઈ પણ ખૂણામાં કચરો ભેગો ન થવા દો. માન્યતા છે કે માતા લક્ષ્મી તે ઘરમાં વાસ કરે છે જ્યાં સાફ-સફાઈનું વધારે ધ્યાન રાખવામાં આવે છે. 

ઘરના કોઈ પણ ખૂણામાં ન હોવું જોઈએ અંધારૂ
સુનિશ્ચિત કરો કે ઘરના દરેક ઘરમાં ઉજાસ અને અજવાળુ હોય. દિવાળી પ્રકાશનો તહેવાર છે. એવામાં ઘરના દરેક ખૂણામાં રોશની કરો. 

રંગોળી 
વાસ્તુ અનુસાર પાંચ દિવસના દિપોત્સવ પર્વ પર રોજ રંગોળી જરૂર કરો. આ સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. 

માટીના દિવા
દિવાળીના દિવસે માટીના દિવા કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. આ દિવસે સવાર-સાંજ કપૂર પણ જરૂર સળગાવો. 

જળથી ભરેલું પાત્ર 
વાસ્તુ અનુસાર દિવાળીની સજાવટ વખતે ઘરના ઈશાન કોણમાં જળથી ભરેલું એક પાત્ર જરૂર રાખો. તેમાં સજાવટ માટે ફૂલોની પાંખડીઓ પણ મુકી શકો છો. માન્યતા છે કે આમ કરવાથી પરિવારના સદસ્યોના સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. 

તોરણ 
વાસ્તુ અનુસાર દિવાળીના દિવસે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ જરૂર લગાવો. મેઈનગેટ પર શુભ લાભ અને સ્વસ્તિક પણ જરૂર લગાવો. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર પર હંમેશા પોતાની કૃપા વરસાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ