બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ધર્મ / diwali vastu tips do these vastu remedies on diwali 2023 to bring wealth and prosperity
Arohi
Last Updated: 12:41 PM, 6 November 2023
હિંદૂ ધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દર વર્ષે દેશભરમાં ખૂબ જ ધૂમધામથી દિવાળી ઉજવવામાં આવે છે. વર્ષ 2023માં દિવાળીનો તહેવાર 12 નવેમ્બર 2023એ ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
દિવાળી વાસ્તુ ટિપ્સ
દિવાળીના તહેવારને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશનું પૂજન કરવાથી ધન-સુખ-સૌભાગ્યામાં વૃદ્ધિ થાય છે.
ઘરની સાફ સફાઈ
દિવાળી આવવામાં થોડા દિવસો જ બાકી છે એવામાં ઘરમાં તૂટેલા વાસણ, ફર્નીચર છે તો તરત ઘરમાંથી બહાર કરી દો અને ઘરના કોઈ પણ ખૂણામાં કચરો ભેગો ન થવા દો. માન્યતા છે કે માતા લક્ષ્મી તે ઘરમાં વાસ કરે છે જ્યાં સાફ-સફાઈનું વધારે ધ્યાન રાખવામાં આવે છે.
ઘરના કોઈ પણ ખૂણામાં ન હોવું જોઈએ અંધારૂ
સુનિશ્ચિત કરો કે ઘરના દરેક ઘરમાં ઉજાસ અને અજવાળુ હોય. દિવાળી પ્રકાશનો તહેવાર છે. એવામાં ઘરના દરેક ખૂણામાં રોશની કરો.
રંગોળી
વાસ્તુ અનુસાર પાંચ દિવસના દિપોત્સવ પર્વ પર રોજ રંગોળી જરૂર કરો. આ સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
માટીના દિવા
દિવાળીના દિવસે માટીના દિવા કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. આ દિવસે સવાર-સાંજ કપૂર પણ જરૂર સળગાવો.
જળથી ભરેલું પાત્ર
વાસ્તુ અનુસાર દિવાળીની સજાવટ વખતે ઘરના ઈશાન કોણમાં જળથી ભરેલું એક પાત્ર જરૂર રાખો. તેમાં સજાવટ માટે ફૂલોની પાંખડીઓ પણ મુકી શકો છો. માન્યતા છે કે આમ કરવાથી પરિવારના સદસ્યોના સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
તોરણ
વાસ્તુ અનુસાર દિવાળીના દિવસે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ જરૂર લગાવો. મેઈનગેટ પર શુભ લાભ અને સ્વસ્તિક પણ જરૂર લગાવો. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર પર હંમેશા પોતાની કૃપા વરસાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ