બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Arohi
Last Updated: 10:08 AM, 13 November 2023
દિવાળીની રાત્રે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મી ધરતી પર ભ્રમણ કરે છે અને સાચ્ચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે પૂજા કરનાર લોકોના ઘરમાં વાસ કરે છે.
આ દિવસે ઘરમાં માતા લક્ષ્મીના પ્રવેસથી વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. બધા પ્રકારની સુખ-સમૃદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
આ દિવસે ઘરને દિવાથી રોશન કરવામા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળીની રાત્રે ઉપયોગમાં લેવામાં આવેલા દિવાનું શું કરવું જોઈએ? તમારી નાનકડી ભૂલ તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે અને માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે.
દિવાળી પૂજનમાં ઉપયોગમાં લેવામાં આવેલા દિવાનું શું કરશો?
દિવાળી પૂજનમાં ઘરને રોશન કરવા માટે ઘરના દરેક ખૂણામાં સરસવના તેલના દિવા કરવામાં આવે છે. પરંતુ દિવાળીના બીજા દિવસે લોકો ઘરની સફાઈ કરતી વખતે દિવાને આમ જ કચરામાં ફેંકી દે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે પૂજામાં ઉપયોગ કરવામાં આવેલા દિવાને આ રીતે ફેંકવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને સદા માટે ઘરમાંથી જતા રહે છે.
એવામાં દિવાળી પૂજનમાં ઉપયોગમાં લેવામાં આવેલા દિવા, સામગ્રી વગેરેને એક જગ્યા પર ભેગુ કરી તેને સમેટી લો. આ વસ્તુઓને કોઈ ઝાડની પાસે મુકો અથવા તો કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી આ વસ્તુઓની પવિત્રતા બની રહે છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા