બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 03:31 PM, 20 July 2026
1/6
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર મહિના માટે બ્રહ્માંડિય નિદ્રા (યોગ નિદ્રા)માં લીન થાય છે. પરિણામે, આ સમયગાળા દરમિયાન લગ્ન જેવા તમામ શુભ કાર્યો સ્થગિત રાખવામાં આવે છે. જોકે, આ સમય પૂજા-અર્ચના, વ્રત અને આધ્યાત્મિક સાધના માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે.જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, આ વર્ષની દેવશયની એકાદશી અમુક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થવાની છે. આ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે, જેનાથી તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનો માર્ગ મોકળો થશે.
2/6
3/6
4/6
5/6
6/6
દેવશયની એકાદશીના દિવસે શ્રી હરિને માત્ર પીળા વસ્ત્રો, પીળાં ફૂલ, પીળું ચંદન અને કેસર યુક્ત મિઠાઈઓ અર્પણ કરો. આ ઉપરાંત, ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસીનું પાન જરુરથી રાખો, કારણ કે તેના વિના તેઓ ભોગ સ્વીકારતા નથી. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ