બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Manisha Jogi
Last Updated: 11:11 AM, 31 July 2023
ચોમાસાની શરૂઆત થતા મચ્છરજન્ય રોગનું પણ જોખમ વધ્યું છે. એડિઝ મચ્છર કરડવાથી ડેંગ્યુ ફેલાય છે. ડેંગ્યુ થાય તો તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો થાય છે અને શરીરની પ્લેટલેટ્સ ઝડપથી ઓછી થવા લાગે છે. સામાન્ય રીતે બાળકો અને વૃદ્ધ ડેંગ્યુની ચપેટમાં આવે છે. ડેંગ્યુના સામાન્ય લક્ષણ હોય તો પણ તે જીવલેણ હોય છે. ડેંગ્યુ થાય ત્યારે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવો જાણીએ ડેંગ્યુમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ.
ડેંગ્યુમાં શું ના ખાવું જોઈએ
મસાલેદાર ભોજન- ડેંગ્યુના દર્દીઓએ મસાલેદાર ભોજનનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે પેટમાં એસિડ જમા થાય છે અને અલ્સરની સમસ્યા છે. આ સમસ્યાથી રાહત મેળવવામાં વધુ સમય લાગે છે.
કોફી- ડેંગ્યુના દર્દીઓએ કોફી અથવા કેફીનયુક્ત વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે હાર્ટબીટ વધી શકે છે, થાક લાગે છે અને માંસપેશીઓમાં સમસ્યા થવા લાગે છે.
માંસાહારી ભોજનનું સેવન ના કરવું- ડેંગ્યુના દર્દીઓએ નોનવેજ ના ખાવું જોઈએ. નોનવેજમાં મસાલો વધુ હોય છે, જે સરળતાથી પચી શકતો નથી. આ કારણોસર ડેંગ્યુ થાય ત્યારે હુંફાળા પાણીનું સેવન કરવું અને પ્રવાહી વધુ લેવું.
ડેંગ્યુ થાય તો શું ખાવું જોઈએ?
નારિયેળ પાણી- ડેંગ્યુ થાય તો નારિયેળ પાણીનું સેવન કરવું તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને પોષક તત્ત્વો હોય છે, જે શરીરમાં પાણીની ઊણપ દૂર કરે છે.
પપૈયાના પાન- પપૈયાના પાનમાં પપૈન અને કાઈમોપૈપેન જેવા એન્ઝાઈમ્સ રહેલા હોય છે, જેની મદદથી પાચન સરળતાથી થાય છે. સોજો આવતો નથી અને પેટ ફૂલવાની સમસ્યા થતી નથી. ઉપરાંત પ્લેટલેટ ઝડપથી વધવા લાગે છે. 30 ml પપૈયાના પાનના રસનું સેવન કરવાથી પ્લેટલેટ વધે છે અને ડેંગ્યુના ઈલાજમાં ફાયદાકારક છે.
કીવી- કીવીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમની સાથે સાથે વિટામીન એ અને વિટામીન ઈ હોય છે. જે શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સ સંતુલિત કરવાની સાથે સાથે હાઈપરટેંશન અને હાઈ બ્લડપ્રેશર પણ કંટ્રોલ કરે છે. કીવીમાં રહેલ કોપરને કારણે રક્તકોશિકાઓનું નિર્માણ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે, જે ડેંગ્યુના તાવને દૂર કરવા માટે લાભકારી ગણાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ