બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Hiren
Last Updated: 12:44 AM, 5 March 2020
વિદેશથી પરત ફરેલા સુરતના 3 નાગરિકોની તપાસ
વિદેશથી સુરત પરત ફરેલા કોરોનાના ત્રણ શંકાસ્પદ દર્દીને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. ઈરાનથી પરત ફરેલા એક યુવકને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે મલેશિયા અને થાઈલેન્ડથી પરત ફરેલા અન્ય બે યુવકને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામને નિરીક્ષણ હેઠળ રખાશે. સિવિલમાં દાખલ યુવક ઈરાનથી 10 દિવસે ભારત પરત ફર્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કોરોના ત્રણે દર્દીઓ કોરોનાથી પીડિત છે કે કેમ તેની જાણ થઈ શકશે.
અમદાવાદની યુવતિનો રિપોર્ટ નેગેટિવ
ચીન બાદ વિશ્વમાં કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે. ત્યારે આ કોરોનાના ભણકારા ભારતમાં સંભળાય રહ્યાં છે. સિંગાપોરથી અમદાવાદ પરત ફરેલી 23 વર્ષની એક યુવતીને શંકાસ્પદ કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે રિપોર્ટ નેગેટિવ આવતા યુવતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ચીનના વુહાનથી ફેલાવાનું શરૂ થયેલ કોરોના વાયરસના ભારતમાં પણ અત્યાર સુધીમાં કુલ 29 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં 3 સારા થઇ ચૂક્યા છે તો 26ની સારવાર ચાલી રહી છે. જોકે કોરોના વાયરસના કારણે લોકોમાં ઘણો ડર જોવા મળી રહ્યો છે. તેવામાં ભારતમાં આ વખતે હોળીના તહેવારને લઇને પણ લોકો સાવચેતી વર્તી રહ્યા છે.
સરકારે કહ્યું- ડરવાની જરૂર નહીં
કોરોના વાયરસ સાથે લડવાની તૈયારી સરકાર કરી રહી છે. બધુવારે સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનના વરિષ્ઠ અધિકારીઓએ સાથે મળીને બેઠક કરી અને તૈયારીઓ સમીક્ષા કરી. કેન્દ્રીય મંત્રીએ બુધવારે એલાન કર્યું કે અત્યાર સુધી 15 લેબ છે, જેમાં કોરોના વાયરસની તપાસ કરવામાં આવી રહી છે, હવે સરકાર તરફથી 19 લેબ વધુ બનાવવામાં આવશે.
India is well prepared to prevent the spread of #COVID19india.
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) March 4, 2020
All landports under MHA have fully equipped medical teams present across States to screen all incoming passengers from neighboring countries.@MoHFW_INDIA
કેન્દ્ર સરકારનું કહેવું છે કે વાયરસથી ડરવાની જરૂર નથી. તેઓ ગૃહ મંત્રાલય હેઠળ આવનાર તમામ લેન્ડપોર્ટમાં પાડોશી દેશોથી આવનાર તમામ યાત્રીઓના સ્ક્રીનિંગ માટે મેડિકલ ટીમો લગાવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા