કોરોના / ગુજરાતના આ તાલુકામાં આવતીકાલથી ફરી લૉકડાઉન, જાણો કેમ લેવાયો આ નિર્ણય

coronavirus lockdown jamnagar lalpur Village

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ લૉકડાઉન ખુલ્યા બાદ સતત વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે જામનગર પંથકમાં આવેલ લાલપુર ગ્રામ પંચાયતે આવતીકાલથી લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. 

બ્રેકિંગ ન્યૂઝ