બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:49 PM, 15 July 2026
1/5
2/5
અત્યાર સુધી પહેલી આરતી કરવાનો અધિકાર માત્ર મુખ્યમંત્રી પાસે હતો અને કર્ણાટક સરકારના એક ખાસ અધિકારી દ્વારા તેનું પાલન થતું હતું. હવે શિવકુમાર એક નવો પ્રોટોકોલ લાવવા માંગે છે, જેના અંતર્ગત ધારાસભ્યો, સાંસદો અને ન્યાયાધીશોને પણ પહેલી આરતી કરવાનો અધિકાર મળશે. તેમનું કહેવું છે કે જનપ્રતિનિધિઓ લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તેમને પણ આ અધિકાર હોવો જોઈએ.
3/5
આ પ્રસ્તાવને તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ સ્વીકાર્યો નથી. જેમાં તેમને કહ્યું કે પહેલી આરતી કોણ કરશે તે નક્કી કરવાનો અધિકાર મુખ્યમંત્રીને નથી, પરંતુ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ બોર્ડને છે. જેમાં તેમને ભાર મૂક્યો કે આ મંદિર ડી.કે. શિવકુમારનું નથી.
4/5
ઐતિહાસિક રીતે મૈસુરના મહારાજા કૃષ્ણદેવરાયે તિરુપતિ મંદિરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આથી જ કર્ણાટકને ભગવાન વેંકટેશ્વરની પહેલી આરતી કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. જેમાં મહારાજા પરિવારના સભ્યો હંમેશા હાજર ન રહી શકે તેને ધ્યાનમાં રાખીને એક ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ