બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / congress venugopal questions PM narendra modi US visit after ignoring the Manipur riots
Vaidehi
Last Updated: 04:48 PM, 19 June 2023
મણિપુરમાં છેલ્લા દોઢ મહિનાથી હિંસાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. PM મોદીની તરફથી આ હિંસાને લઈને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કે.સી.વેણુગોપાલે મણિપુર હિંસાને લઈને PM મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 'છેલ્લાં 49 દિવસોથી મણિપુર સળગી રહ્યું છે અને 50માં દિવસે પણ PM મોદી મણિપુરમાં ચાલી રહેલા સંકટ પર એક શબ્દ પણ બોલ્યાં વિના વિદેશ જઈ રહ્યાં છે.'
' મણિપુરમાં હજારો લોકો મૃત્યુ પામ્યાં છે'
કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલે કહ્યું કે,' મણિપુરમાં હજારો લોકો મૃત્યુ પામ્યાં છે, હજારો લોકો બેઘર થયાં છે, અગણિત ચર્ચ અને પૂજાનાં સ્થળોને નષ્ટ કરી દેવામાં આવ્યાં છે. હવે હિંસા મિઝોરમમાં પણ ફેલાઈ રહી છે. છેલ્લાં ઘણાં દિવસોથી મણિપુરનાં નેતા PM પાસે હસ્તક્ષેપ કરવાની માંગ કરી રહ્યાં છે. જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યાં છે તેઓ વિશ્વાસ અપાવી રહ્યાં છે કે PM મોદી અને ભાજપ સોલ્યુશનની જગ્યાએ સંઘર્ષને વધુ લાંબુ ખેંચવામાં લાગી છે.'
#WATCH | Manipur CM N Biren Singh says, "...Now, I am going to have a review meeting of the security, how it happened and how it can be prevented in the future. These types of things have to be stopped immediately..." https://t.co/8rVpkz3Aqu pic.twitter.com/Y2xiS1txVX
— ANI (@ANI) June 19, 2023
વેણુગોપાલે PM મોદીથી કર્યાં સવાલો
PM મોદીથી સવાલો કરતાં વેણુગોપાલે કહ્યું કે વિશ્વગુરુ PM મોદી મણિપુરની વાત ક્યારે સાંભળશે? શાંતિની એક સામાન્ય અપીલ કરવા માટે તે દેશ સાથે ક્યારે વાત કરશે? તેમણે કહ્યું કે' PM મોદી ક્યારે ગૃહમંત્રી અને મણિપુરનાં મુખ્યમંત્રી પાસે શાંતિ સ્થાપિત કરવામાં મળેલી નિષ્ફળતા અંગે જવાબદારી સ્વીકારવાની માંગ કરશે.?'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા