અન્નદાતા આનંદો / મોદી સરકારે ખેડૂતોને આપી તહેવારોની ભેટ, 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

Cabinet approves interest subvention of 1.5 pc on short-term farm loans of up to Rs 3 lakh: I&B Minister

મોદી સરકારે 3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર ખેડૂતોને 1.5 ટકા વ્યાજ છૂટછાટ આપવાનો મોટો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ